મોરબીની નિર્મલ વિદ્યાલયમાં વીએચપી દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની માહિતી અપાઈ
મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ મહોત્સવને લઈને સૌ કોઈમાં અનેરો આનંદ જોવા...
બગથળા ગામના સ્નેહમિલનમાં દીકરીઓએ ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરીએ સૌને મંત્રમુગ્ધ કર્યા
મોરબી : ગત તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ બગથળા ગામના મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં બગથળા ગામની દીકરીઓએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોક પર...
મોરબીમાં કાર આંતરી યુવાન ઉપર હિચકારો હુમલો કરી રિવોલ્વર બતાવી : 10 સામે ગુન્હો...
કાર સહિતના વાહનોથી પીછો કરી યુવાનની કારને 10 જેટલા શખ્સો આંતરી પાઇપ સહિતના હથિયારો સાથે તૂટી પડયા અને રિવોલ્વર દેખાડીને જાનથી મારી નાંખવની ધમકી...
ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે બુધવારથી 5 દિવસનો કેમ્પ
ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...
મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ
મોરબી : મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સ્કીન, હેર, કોસ્મેટિક અને લેસરની ઉત્કૃષ્ઠ સારવાર માટે સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ કરવામાં...
આવતીકાલે બુધવારે મોરબીના વિશાલ દીપ અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં વીજકાપ રહેશે
મોરબી : આવતીકાલે તારીખ 3 જાન્યુઆરી ને બુધવારના રોજ મોરબીના વિશાલ દીપ ફિડર અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં ફિડરના સમારકામને લઈને વીજ કાપ રહેશે..
મોરબી...
મહેન્દ્રનગર ઉમિયા ગોપી મંડળ દ્વારા ભાગવત કથાનું આયોજન
મોરબી : મોરબીના કાંતિજ્યોત, મહેન્દ્રનગર ખાતે ઉમિયા ગોપી મંડળ દ્વારા તા. 6 થી 13 જાન્યુઆરી ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાનો...
મોરબી જિલ્લામાં વસતા તમામ વ્યાસ જ્ઞાતિ પરિવાર જોગ યાદી
વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પમાં સહભાગી થવા નમ્ર અપીલ.
મોરબી : મોરબી જિલ્લામાં વસતા તમામ જ્ઞાતિજનોને જણાવવાનું...
મોરબીની ડી.સી. મહેતા સાર્વજનિક ડીસ્પેન્સરી ટ્રસ્ટ ખાતે 6 અને 7 જાન્યુઆરીએ કેન્સર નિદાન કેમ્પ...
મોરબી : વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી ખાતે આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરીના રોજ કેન્સર...
મોરબીમાં બાર એસોશિએશનની ચૂંટણીના રિકાઉન્ટીગમાં ઉપપ્રમુખ તરીકે તેજસ દોશી બે મતે જીત્યા
થોડા દિવસ પહેલાની ચૂંટણીની મતગણતરીમાં વાંધો ઉઠાવતા રિકાઉન્ટીગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું
રિકાઉન્ટીગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઉદયસિંહ જાડેજાને પણ વિજેતા જાહેર કરાયા
મોરબી...