તા. 02 જાન્યુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, વ્યક્તિ વિશેષની જન્મજયંતિ અને પુણ્યતિથિ વિશે..
મોરબી : આજે તા. 02 જાન્યુઆરીએ વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે છે. તેમજ ગુજરાતી પંચાંગ મુજબ માગશર વદ છઠ્ઠ છે. ત્યારે જાણીએ, ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ...
ધાડ પાડવાના ફિરાકમાં રહેલી ગેંગની કારનો ફિલ્મી ઢબે પીછો કરી પોલીસ ત્રણને દબોચ્યા
મોરબી માળીયા હાઇવે પર પોલીસની દિલધડક કાર્યવાહીમાં ધડાપાડું ગેંગના ચાર સાગરીતો નાસી જવામાં સફળ
મોરબી: મોરબીમાં ચોરી સહિતની મિલકત વિરોધી ઘટનાઓને કારણે પોલીસ ઉપર ફેંકાયેલા...
વિરમગામ નજીક એસટી બસને અકસ્માત નડતા મોરબીના રવાપર નદીના બાળકનું મૃત્યુ
મોરબી : બે દિવસ પૂર્વે મોરબી ઘોઘંબા રૂટની બસને વિરમગામ નજીક અકસ્માત નડતા રવાપર નદી ગામના એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય ચારેક...
મોરબીની નિર્મલ વિદ્યાલયમાં વીએચપી દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની માહિતી અપાઈ
મોરબી : આગામી તા.22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. આ મહોત્સવને લઈને સૌ કોઈમાં અનેરો આનંદ જોવા...
બગથળા ગામના સ્નેહમિલનમાં દીકરીઓએ ગીતાના શ્લોક આધારિત અંતાક્ષરીએ સૌને મંત્રમુગ્ધ કર્યા
મોરબી : ગત તારીખ 31 ડિસેમ્બર ને રવિવારના રોજ બગથળા ગામના મોરબીમાં રહેતા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં બગથળા ગામની દીકરીઓએ શ્રીમદ ભગવત ગીતાના શ્લોક પર...
મોરબીમાં કાર આંતરી યુવાન ઉપર હિચકારો હુમલો કરી રિવોલ્વર બતાવી : 10 સામે ગુન્હો...
કાર સહિતના વાહનોથી પીછો કરી યુવાનની કારને 10 જેટલા શખ્સો આંતરી પાઇપ સહિતના હથિયારો સાથે તૂટી પડયા અને રિવોલ્વર દેખાડીને જાનથી મારી નાંખવની ધમકી...
ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે બુધવારથી 5 દિવસનો કેમ્પ
ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...
મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ
મોરબી : મોરબીના જાણીતા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સ્કીન, હેર, કોસ્મેટિક અને લેસરની ઉત્કૃષ્ઠ સારવાર માટે સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ અર્પણ કરવામાં...
આવતીકાલે બુધવારે મોરબીના વિશાલ દીપ અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં વીજકાપ રહેશે
મોરબી : આવતીકાલે તારીખ 3 જાન્યુઆરી ને બુધવારના રોજ મોરબીના વિશાલ દીપ ફિડર અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં ફિડરના સમારકામને લઈને વીજ કાપ રહેશે..
મોરબી...
મહેન્દ્રનગર ઉમિયા ગોપી મંડળ દ્વારા ભાગવત કથાનું આયોજન
મોરબી : મોરબીના કાંતિજ્યોત, મહેન્દ્રનગર ખાતે ઉમિયા ગોપી મંડળ દ્વારા તા. 6 થી 13 જાન્યુઆરી ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાનો...