દિવસ વિશેષ : જાણો.. વાઇનો હુમલો કેમ આવે છે? તેના નિદાન, ઉપચાર સહિતની સંપૂર્ણ...
આજે 17 નવેમ્બર : રાષ્ટ્રીય વાઈ જાગૃતિ દિવસ
નિયમિત દવાઓ અને જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર કરીને આંચકીઓને નિયંત્રણમાં લઇ શકાય છે
મોરબી : આજે 17 નવેમ્બર એટલે...
દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મૃત્યુ
કાર ચાલકે હડફેટે લેતા રીલાયન્સ ફેકટરીના મુખ્ય ગેઇટ પાસે જ આજે સવારે બનેલ દુર્ઘટના, એક ગંભીર
મોરબી : મોરબીથી દ્વારકા પગપાળા જતા મોરબીના રવાપરના પટેલ...
દિવસ વિશેષ : લોકશાહીના ચોથા સ્તંભ પત્રકારત્વની સ્વતંત્રતા અને જવાબદારીને સુનિશ્ચિત કરતો ‘રાષ્ટ્રીય પ્રેસ...
પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ 16 નવેમ્બર, 1966થી ઔપચારિક કાર્ય શરૂ કરેલું
મોરબી : ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day) દર વર્ષે 16 નવેમ્બરના...
જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. કૌશિક કોટક કાલે શુક્રવારે મોરબીમાં : ખાસ ઓપીડી
સારણ ગાંઠ, પિત્તાશયની પથરી, એપેન્ડીક્ષ, લાંબા સમયની પેટની બીમારી, સ્તનગ્રંથીની ગાંઠ, હરસ- મસા-ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, ડાયાબિટીસના કારણે પગમાં તકલીફની સચોટ સારવાર
મોરબી...
ન જાતુ યમયાતના : ભાઈબીજે કરેલું યમુનાપાન અને યમુનાસ્નાન યમયાતનામાંથી મુક્તિ આપે છે
આ દિવસે યમરાજા બહેન યમુનાના આમંત્રણને માન આપીને તેમની ઘરે જમવા ગયા હોવાની કથા પ્રચલિત
મોરબી : આજે ભાઈબીજ એટલે કે યમ દ્વિતીયા. કારતક સુદ...
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધની..
બહેનો ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે
મોરબી : હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ...
शुभं करोति कल्याणम् : આજથી ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦નો શુભારંભ
નવી આશા અને ઉમંગ સાથે મંગલમય શુભકામનાઓ પાઠવીને દેવદિવાળી સુધી થશે નવા વર્ષની હર્ષભેર ઉજવણી
મોરબી : બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી...
મોરબીમાં ધોકામાં આગ ! દિવાળીના બીજા દિવસે આગના ત્રણ બનાવ
ગ્રીનચોક, વીસી ફાટક અને લાતીપ્લોટમાં આગના ત્રણ બનાવ
મોરબી : મોરબીમાં દિવાળીની રાત્રે ફાયર બ્રિગેડ વિભાગ રાતભર દોડતો રહયા બાદ આજે ધોકાના પડતર દિવસે પણ...
જો જો.. આવતીકાલે વ્હેલી પરોઢે ભૂલ્યા વિના સબરસ ખરીદી લેજો.. નવા વર્ષ માટે શુકનવંતુ...
વર્ષની પ્રથમ ખરીદીના રૂપમાં મીઠાની ખરીદી કરીને વિક્રમ સંવતના નવા વર્ષને આવકારાય છે
મોરબી : કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ. આ દિવસે લોકો એકબીજાને...
ભગવાન શ્રીકૃષ્ણે ગિરિરાજજી ટચલી આંગળી વડે ધારણ કરીને ઇન્દ્રના કોપથી વ્રજવાસીઓને ઉગાર્યા
શ્રીમદ્ ભાગવતજીના દશમસ્કંધના છવ્વીસમાં અધ્યાયમાં ગોવર્ધન પૂજા તથા અન્નકૂટ મનોરથનું સુંદર વર્ણન
મોરબી : આજે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મનોરથનો ઉત્સવ છે. ગુજરાતી પંચાંગ મુજબ...