વવાણીયામાં આજે રાત્રે રામામંડળ

માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામમાં આજે રાત્રે રામામંડળ યોજાનાર છે. વવાણીયા ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે આજે તા. 10ના રોજ રાત્રે 9 કલાકે...

માળીયાના વવાણિયા ગામે વરલી મટકાના આંકડા લખતા એક ઝડપાયો

માળીયા : માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વવાણિયા ગામે મિયાણાવાસમાંથી કાદરભાઇ આમદભાઇ સોતાને વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા...

નવલખી પાટા વાળી મેલડી માતાજીનો 11મીએ માંડવો, મહાપ્રસાદનું પણ આયોજન

માળીયા : માળીયા તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 11-4-2022 ને સોમવારના રોજ માતાજીનો માંડવો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત નવલખી ગામ આયોજિત...

માળીયાના મોટીબરારના સામાજિક કાર્યકર્તાને સમાજના પ્રમુખની ધમકી

માળીયા પોલીસ મથકમાં સમાજના પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ માળીયા : માળીયા તાલુકાના મોટીબરાર ગામે રહેતા સામાજિક કાર્યકર્તાને ઘેર સમાજના પ્રમુખના નામે ટપાલ આવતા આ મામલે ખરાઈ...

સંગાથ વૃદ્ધાશ્રમને રૂ.18000નું દાન અર્પણ કરતી માળીયા પોલીસ

માળીયા : માળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પરિવારે સંગાથ વૃદ્ધાશ્રમને રોકડ રૂપિયા 18000નું દાન અર્પણ કરી સામાજિક જવાબદારી નિભાવી છે. છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લાના માળીયા...

માળીયાના જુના ઘાટીલા ગામે ડીઝલ છાંટી કાંડી ચાપી લેનાર વૃદ્ધાનું મૃત્યુ

માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ડીઝલ છાંટી કાંડી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન...

માળીયાના વધારવા ગામે ખેત શ્રમિક દંપતિનો સજોડે આપઘાત

રહસ્યમય રીતે પતિ પત્ની બાવળના ઝાડે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી માળીયા : માળીયા તાલુકાના વધારવા ગામે મૂળ મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના વતની આદિવાસી ખેત શ્રમિક દંપતિ...

સરવડ ગામે શનિવારે રામામંડળ ભજવાશે

માળીયા(મી.) : માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાનું રામામંડળ ભજવાશે.સરવડ...

દેરાળામાં કાલે ગુરુવારે ‘કાનગોપી’ રમાશે

માળીયા (મી.) : માળીયા (મી.)ના દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.7ના રોજ કાનગોપી ભજવવામાં આવશે. દેરાળા (નંદનવન) ગામમાં...

માળીયાના જુના ઘાટીલા ગામે ચા બનાવતા દાઝેલી પરિણીતાનું મૃત્યુ

માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ટીંબી ગામના સવિતાબેન પ્રવિણભાઈ નાયકા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....

ધ્રાગંધ્રાના કલ્યાણપુર ગામે રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે.

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...