- text
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકાના ટીંબી ગામના સવિતાબેન પ્રવિણભાઈ નાયકા ગત તા.17ના રોજ ચા બનાવતા દાઝી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text