વવાણીયામાં આજે રાત્રે રામામંડળ

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામમાં આજે રાત્રે રામામંડળ યોજાનાર છે.

- text

વવાણીયા ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે આજે તા. 10ના રોજ રાત્રે 9 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text