દેરાળામાં કાલે ગુરુવારે ‘કાનગોપી’ રમાશે

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.7ના રોજ કાનગોપી ભજવવામાં આવશે.

દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના યજમાન સ્વ.પ્રવીણભાઈ ખીમજીભાઈ દેત્રોજા,અનિલભાઈ પ્રવીણભાઈ દેત્રોજા,આનંદભાઈ પ્રવીણભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર છે.તેમજ દેત્રોજા પરિવાર દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કથા અંતર્ગત આગામી તા.7ને ગુરુવારના રોજ આદિત્ય ગ્રુપનું કાનગોપી રમાશે.આયોજકે કાનગોપી નિહાળવા લોકોને અનુરોધ કરેલ છે.

- text

- text