સરવડ ગામે શનિવારે રામામંડળ ભજવાશે

- text


માળીયા(મી.) : માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

માળીયા(મી.)ના સરવડ ગામ ખાતે તોરણીયાનું રામામંડળ ભજવાશે.સરવડ ગામના શાંતિલાલ રામજીભાઈ સરડવા તેમજ તેમના પુત્ર મનીષ શાંતિલાલ સરડવા દ્વારા સરવડ ગામ ખાતે આગામી તા.9ને શનિવારે નકલંકધામ તોરણીયાનું રામામંડળ રમાશે.રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text