નવલખી પાટા વાળી મેલડી માતાજીનો 11મીએ માંડવો, મહાપ્રસાદનું પણ આયોજન

- text


માળીયા : માળીયા તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 11-4-2022 ને સોમવારના રોજ માતાજીનો માંડવો તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત નવલખી ગામ આયોજિત માતાજીનો માંડવો તથા મહાપ્રસાદના આ રૂડા અવસરે સવારે 10 વાગ્યાથી પાટાવાળી મેલડી માતાજીના મંદિરે મંડપ દર્શન તેમજ મહાપ્રસાદ લેવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text