સોનાના વાયદાના ભાવમાં રૂ.૫૫૯ અને ચાંદીમાં રૂ.૧,૩૯૪નું ગાબડું : ક્રૂડ તેલમાં વૃદ્ધિ

  કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સુધારો: કપાસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૯,૦૧૮ કરોડનું ટર્નઓવર મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને...

GST ટેક્ષ સિસ્ટમથી સિરામિક ઉધોગને ફાયદો પણ સાથે ટેક્ષ ઘટાડવો પણ જરૂરી : નિલેશ...

મોરબી : મોરબી સિરામિક ઉધોગ પર તોતિંગ 28 ટકા GST લાગુ કરવાનો સીરામીક એસોસિયેશન દ્વારા વિરોધ કરી સિરામિક પ્રોડક્ટને 18 ટકા સ્લેબમાં રાખવાની માંગણી...

મોરબી : DyCM નીતિન પટેલ સાથે સીરામીક ઉધોગકારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

સીરામીક ઝોનના રસ્તાઓ, ટ્રાફિક, શ્રમિકો માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી મોરબી : રાજ્યના ડે. સીએમ નીતિનભાઈ પટેલે ચૂંટણી.પ્રચાર માટે તાજેતરમાં મોરબીની...

પધારો મોરબી ! યુક્રેનના ઇમ્પોર્ટરોને મોરબી આવવા આમંત્રણ અપાયું

યુક્રેનમાં મોરબીની સિરામિક પ્રોડકટનું વિશાળ માર્કેટ મોરબી : મોરબીની સિરામિક પ્રોડકટ દેશ દુનિયામાં ધૂમ મચાવી રહી છે ત્યારે યુક્રેન ખાતે યોજાયેલ સિરામિક એક્સપોમાં ભાગ લઈ...

સીરામીક પ્રોડક્ટ પર GST ઘટાડવા CM રૂપાણીને રૂબરૂ રજૂઆત કરાઈ

મોરબી ઉપરાંત હિમનતનગરના ઉધોગકારો દ્વારા રજૂઆત કરાઈ મોરબી : સિરામીક પ્રોડકટને જીએસટીમા ૨૮% ના સ્લેબ માથી ૧૮% ના સ્લેબમા સમાવેશ કરવા માટે આજે મોરબી સિરામીક...

સિરામીક માટે શુભ સમાચાર !! કન્ટેનર ભાડામાં 60 ટકા જેટલો તોતિંગ ઘટાડો

કોરોના મહામારી બાદ 15000 હજાર ડોલર સુધી પહોંચેલા કન્ટેનર ભાડા 4 હજાર ડોલર થઇ ગયા : લોડિંગ કેપેસીટી ફરી વધારવામાં આવતા ભાડામાં ઘટાડો મોરબી :...

યાત્રાધામ માટેલનો રોડ ૧૫ દિવસમાં રીપેર ન થાય તો આંદોલન : જિલ્લા કલેકટરને આવેદન

ઢુંવા - માટેલ રોડ પર ફેકટરી ધરાવતા સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા રસ્તો રીપેર કરવા અલ્ટીમેટમ અપાયું મોરબી:પવિત્ર યાત્રાધામ માટેલ જવા માટેના રોડની હાલત અત્યંત બદતર બની...

VACANCY : ફોનિક કલરમાં 8 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ફોનિક કલરમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

સિરામિક હડતાળથી ઘડિયાળ ઉદ્યોગની માઠી : ડિસ્પેચ સદંતર ઠપ્પ

નવરાત્રી - દિવાળીની સિઝન આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં તેજી આવે તે પૂર્વે જ મુશ્કેલી મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગમાં...

મોરબી પેપરમિલ એસો.પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરણી

મોરબી:મોરબી પેપરમિલ એસોસિએશનની ગઈકાલે મળેલી મિટિંગ બાદ સર્વાનુમતે પ્રમુખ પદે પ્રવીણભાઈ મારવાણિયાની વરની કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેપર મીલ એસોસિએશનના હોદ્દેદારોની ગઇકાલે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...