લૂથી બચવા સિરામિકના આશરે ૯૦ હજાર મજૂરો માટે લીંબુ પાણીની વ્યવસ્થા કરવાનો સિરામિક એસો....
મોરબી : સિરામિક ઉદ્યોગ પરિવાર સામાજિક અને માનવીય અભિગમ સાથે પોતાના નાનામાં નાના મજૂરનાં સ્વાસ્થ અને સુખાકારી માટે સદાય ચિંતિત અને અગ્રેસર છે. મોરબી...
સિરામિક ઉદ્યોગ પર લગાવાયેલા ૨૮ ટકા GSTથી શું થશે ગંભીર અસર ? મોરબી અપડેટનો...
સિરામિક પ્રોડક્ટ પર ૨૮ ટકા જીએસટીથી મોંઘવારીને પ્રોત્સાહન, ગરીબ-મધ્યમ વર્ગને પીડા પહુંચશે : મોરબી અપડેટ
- સિરામિક ઉદ્યોગકારોમાં જીએસટી અંતર્ગત લગાવાયેલા ૨૮ ટકા ટેક્સથી દેશવ્યાપી...
સિરામિકના માર્કેટિંગ માટે ડિજિટલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો ? સેમીનાર યોજાયો
સિરામિક એસોસિયેશન દ્વારા આયોજિત સેમિનારમાં એક્સપોર્ટ અને ડિજિટલ માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદશન અપાયું
મોરબી : સિરામિક ઉધોગના વિકાસાર્થે સિરામિક એસોસિયેશન દ્વારા એક્સપોર્ટ માર્કેટિંગ અને ડિજિટલ...
મોરબી : ત્રણ સિરામિક કંપનીઓમાં એક્સસાઈઝ ચોરીની શંકાએ તપાસ
ડીજીસીઈઆઈની પ્રાથમિક તપાસમાં ૨૫ કંપનીઓ સાથેનાં ફેક્ટરીથી સીધા વેચાણનાં વ્યવહારો અને શ્રોફ તથા આંગળીયા પેઢીનાં ગેરકાયદેસર કારનામાઓની ખુલ્લી પડી પોલ
મોરબી : રાજકોટ-અમદાવાદ ડીજીસીઈઆઈનાં અધિકારીઓએ...
GST : સિરામિક પ્રોડક્ટને 28 % સ્લેબમાં રાખતા સિરામિક ઉદ્યોગમાં નારાજગીનું વાતાવરણ
સિરામિક એસો. પ્રમુખ દ્વારા સિરામિક ઉદ્યોગનાં ઉત્પાદન અને પ્રદાનને ધ્યાને લઈ જીએસટી ટેક્સને ૧૨ અથવા તો ૧૮ ટકાના સ્લેબમાં રાખવા માંગણી
મોરબી : હાલમાં જ...
સિરામિક ઉદ્યોગકારો માટે જીએસટી વિષે માહિતી આપતો સફળ સેમિનાર યોજાયો
વેપારી, ઉદ્યોગકારને જીએસટી અંગે મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ સાથે તમામ જાણકારી અપાઈ
મોરબી : આજ રોજ સિરામિક એસો. હોલમાં જીએસટી વિષય અંતર્ગત મોરબી જિલ્લાનાં વેપારી-ઉદ્યોગકારોને મુંજવતા...
મોરબી પોલીસે સિરામિક કોલગેસના કદડાનો ગેરકાયદેસર નિકાલ કરતાં ત્રણ વાહનો ઝડપી લીધા
પોલીસે વાહનો ઝડપી પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોરબીની કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચવ્યું
મોરબી : આજ રોજ પોલીસ અધિક્ષક જયપાલ સિંહ રાઠોડનાં માર્ગદર્શન હેઠળ મોરબી...
કેનેડામાં STONEX CANADA સિરામિક એક્ષ્પોમાં મોરબી સિરામિકનો દબદબો
ટોરન્ટોમાં ૧૬ થી ૧૮ મે સુધી યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના stonex canada સિરામિક એક્ષ્પોમાં વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો 2017નો પ્રચાર
મોરબી : હાલ કેનેડામાં ૧૬ થી...
કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ માધવ દવેના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની...
મોરબી : આજ રોજ કેન્દ્રિય વન અને પર્યાવરણ પ્રધાન અનીલ દવેનું અવસાન થયું છે. તેમના નિધન પર મોરબી સિરામિક પરિવારે દુ:ખની લાગણી વ્યક્ત કરી...
સિરામિકના પ્રમુખ આપણા મોરબીના વિકાસ માટે શું વિચારે છે ? વાંચો અહીં..
- મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટનાં માધ્યમ પર મોરબીનાં સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી રજૂ કરી
-...