મોરબી : અગરબતીમાં જીએસટી લાગુ કરતા વેપારીઓ આગબબુલા
મોરબી : અગરબત્તી સહિતની ધાર્મિક ચીજ વસ્તુ પર લાગેલો જીએસટી દર ઘટાડવા મોરબીના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. જીએસટી તા.1-7-2017 ના રોજ...
સિરામિક અસોસીએશનની માંગણીને પગલે જ વેટ વિભાગે તપાસ શરુ કરી છે : કે.જી.કુંડારીયા
સિરામિક ઉદ્યોગમાં સી-ફોર્મનું કરોડોના કૌભાંડના સમાચાર સત્યથી વેગડા : નિલેશ જેતપરિયા
મોરબી : સિરામિક ઉદ્યોગકારો દ્વારા બોગસ સી ફોર્મ નો ઉપયોગ કરી કરોડોનું કૌભાંડ કરતા...
વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોમા આર્કિટેક્ટ એસોશિયેશન હાજરી આપશે
દેશભરનાં આશરે ૨૦૦ જેટલા આર્કિટેક્ટ ડેલીગેશન સાથે સિરામિક એક્ષ્પો ૨૦૧૭નો ભાગ બનશે
મોરબી : The Indian Institute of Architect - Northern Chapter ના ચેરમેન શ્રી...
મોરબી : ચાઈનામાં મોરબી સિરામિક એસો.નાં સ્ટોલનો દબદબો
મોરબી વાયબ્રન્ટ સિરામિક એક્ષ્પો ૨૦૧૭નાં પ્રમોશન અને એકસ્પોર્ટ કંપનીને આમંત્રિત કરવા માટે ચાઈનામાં મોરબી સિરામિક એસો. સજ્જ
મોરબી વાયબ્રન્ટ સિરામીક એક્ષ્પો સમીટ ૨૦૧૭નાં પ્રમોશન માટે...
મોરબી : રાજવીર અને ધ્રુવ પેપર મિલ પાસેથી ૩.૪૦ લાખ વેટ વસૂલાયો
મોરબી :રાજકોટ વેટ વિભાગ દ્વારા ગુરુવારનાં રોજ મોરબીની બે પેપર મિલમાં તપાસ કરવામાં આવી હતી. જેનાં પરિણામ સ્વરૂપ બને પેપર મિલ ધારકો પાસેથી ૩.૪૦...
સિરામિક ઉદ્યોગને ભાજપ સરકાર દ્વારા જીએસટી હેઠળ અન્યાય : બ્રિજેશ મેરજા
સિરામિક ઉદ્યોગને ૨૮ ટકાનાં જીએસટી સ્લેબમાં સમાવવાથી મોરબીનો વિકાસ રુંધાશે, હજારો સિરામિક એકમ અને લાખો લોકોનું હિત જોખમાય રહ્યું છે : બ્રિજેશ મેરજા
મોરબી જિલ્લાનો...
વાવાઝોડા સાથે વરસાદથી સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકસાન
અનેક સિરામિક યુનિટોમાં ખાનાખરાબીનાં અહેવાલ : નિલેશ જેતપરીયા
મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે અચાનક આવેલા વાતાવરણનાં પલટાથી ઠંડા પવન સાથે વાવાઝોડું અને વરસાદના...
મોરબી : કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર ગંગવારને જીએસટી અંગે રજૂઆત
મોરબી : કેન્દ્રીય નાણામંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં નાણામંત્રી સંતોષકુમાર મહિવાલને જીએસટી અંતર્ગત સિરા.ઉદ્યોગને ૧૨થી ૧૮ ટકાનાં સ્લેબ ટેક્સમાં રાખવા...
સીરામીક પ્રોડક્ટ પર GST ઘટાડવા CM રૂપાણીને રૂબરૂ રજૂઆત કરાઈ
મોરબી ઉપરાંત હિમનતનગરના ઉધોગકારો દ્વારા રજૂઆત કરાઈ
મોરબી : સિરામીક પ્રોડકટને જીએસટીમા ૨૮% ના સ્લેબ માથી ૧૮% ના સ્લેબમા સમાવેશ કરવા માટે આજે મોરબી સિરામીક...
મોરબી : વેટની રકમ મજરે આપી રીફંડ આપવા ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત
નાણામંત્રી અને વાણીજ્ય વેરા કમિશ્નરશ્રીને વેટ સમાધાન યોજના મુજબ અગાઉ વેટ-વેરાની રકમ મજરે આપવાની અને વેપારીઓએ ભરેલી વેટની રકમ રીફંડ આપવા માંગણી
મોરબી : મોરબી...