સિરામીક, પોલીપેક અને ઘડિયાળની નિકાસ માટે 25મીએ મોરબીમાં કોન્કલેવ
સિરામીક એસોસિએશન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત એકસપોર્ટ માટે અપાશે માર્ગદર્શન
મોરબી : મોરબીના સીરામીક, ઘડિયાળ સહિતના ઉધોગો હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો...
મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીનું કલ, આજ ઓર કલ : આઝાદી પૂર્વે બે મિત્રોએ ઉદ્યોગના નાખ્યા...
60નો દાયકો પૂર્ણ થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી સ્થપાઈ નથી
સમય પ્રમાણે...
મોરબીમાં આયોજિત એક્સપોર્ટ કોન્ક્લેવમાં 300થી વધુ એક્સપોર્ટર જોડાયા
સીરામીક ઉદ્યોગની સાથે -સાથે અન્ય ઉદ્યોગ સાહસિકોએ પણ નિકાસ માટે ઉત્સુકતા દાખવી
મોરબી : મોરબીમાં આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક...
ત્રણ વર્ષમાં મોરબીએ સરકારને 18.40 અબજ જીએસટી ચૂકવ્યો છતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામે મીંડું
જીએસટી ચૂકવવામાં સિરામિક ઉદ્યોગ મોખરે, ઘડિયાળ બીજા નંબરે અને પેપરમિલ ત્રીજા ક્રમે
રોડ રસ્તાની અસુવિધાથી કંટાળી જાગૃત નાગરિકે આરટીઆઇ હેઠળ જીએસટી વિભાગ પાસેથી વિગતો મંગાતા,...
સિરામિક હડતાળથી ઘડિયાળ ઉદ્યોગની માઠી : ડિસ્પેચ સદંતર ઠપ્પ
નવરાત્રી - દિવાળીની સિઝન આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં તેજી આવે તે પૂર્વે જ મુશ્કેલી
મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગમાં...
મોરબી કલોક એસોસિએશને ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું
કેબિનેટ મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં કલોક એસોસિએશનની બેઠક મળી : બ્રિજેશ મેરજાને કલોક ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગકારોએ સમર્થન આપ્યું
મોરબી : મોરબી વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાલ ઉધોગ સહિતના...
મોરબીના સીરામીક અને ઘડિયાળ ઉધોગમાં દિવાળીએ જ મંદી
ઘડિયાળ ઉદ્યોગ માટે છેલ્લા 35 વર્ષમાં આ વર્ષની સૌથી વધુ નબળી દિવાળી, સીરામીકમાં શટડાઉન બાદ ટાઢોડું
મોરબી : કોરોનાની વિદાય બાદ પણ મોરબીમાં આ વખતે...
ટોયઝ ઇન્ડસ્ટ્રી માટે મોરબીમાં અલગ GIDC અને જરૂરી સુવિધા ઉભી કરવા CMને રજૂઆત
ટોયઝ મેન્યુફૅક્ચરિંગ માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસી બનાવવી, મોરબીમાં કોમન યુટીલીટી ફેસેલીટી ડેવલોપ કરવું તેમજ મોરબીમાં G.I.D.C. ડેવલોપ કરવું જોઈએ : જયસુખભાઈ પટેલની મુખ્યમંત્રી વિજયભાઈ...
મોરબીની ઘડિયાળ ઉધોગ મંદીના ભરડામાં : માત્ર 20 ટકા જ ડિમાન્ડ
અનેક નાના ઉધોગોમાં ઉત્પાદન સામે ડિમાન્ડ ન હોય ફરજીયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસની રજા રાખવી પડે તેવી સ્થિતિ
મોરબી : મોરબીના ઘડિયાળ ઉધોગમાં હાલ ભંયકર...
વાહ.. રે મોરબી : શહીદોના પરિવારોને ઓરપેટ ગ્રૂપ દ્વારા રૂ. ૪૪ લાખની સહાય
ઓરપેટ ગ્રૂપના ૩ હજાર કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર રૂ. ૧૫ લાખ સહાયમાં આપશે
મોરબી : પુલવામાં આતંકી હુમલાના શહીદોના પરિવારને કોઈ તકલીફ ન પડે...