ઉદ્યોગ કમિશનર સાથે મોરબીના ઉધોગકારોની મિટિંગ : પ્રશ્નો ઉકેલાશે ?
મોરબી : મોરબીના વિવિધ ઉધોગને પડતી મુશ્કેલી અંગે ઉધોગ કમીશનર સાથે સિરામિક હોલમાં મીટીંગ યોજાયી હતી. આ મીટીંગમાં મીઠા ઉધોગ,ધડીયાળ ઉધોગ,જમીન-મકાન,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો...
મોરબી : ઘડિયાળ ઉદ્યોગકારો માટે આવતીકાલે જીએસટી વિશે સેમિનાર
અમદાવાદની શાહ-ટીલાણી કંપનીના તજજ્ઞો ઉદ્યોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ આપશે
મોરબીના વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આવતીકાલે ઉધોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ...
મોરબી ક્લોક એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીનો આજે જન્મદિવસ
મોરબી : મોરબી કલોક એસોના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને હંમેશા ઘડિયાળ અને નાના ઉદ્યોગ તેમજ લાતીપ્લોટની સમસ્યાના ઉકેલ માટે અસરકારક ભૂમિકા ભજવનાર...
આગામી બજેટમાં જીએસટીનું સરળીકરણ સારું ઈન્ફાસ્ટ્રક્ચર ઝંખે છે મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ
દર માસને બદલે દર ત્રણ મહિને રિટર્નની જૂની સિસ્ટમ શરૂ કરો : શશાંક દંગી
મોરબી : આગામી કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે...
જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સચવાયો નહીં : સી ફોર્મ દૂર થાય તો રાહત
ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી કશો ફર્ક પડ્યો નથી. પરંતુ હા, સી ફોર્મ નીકળી ૧૨ ટકાનાં સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગ સમાવવામાં આવે તો તો સર્વાધિક મહિલાઓને રોજગારી...
મોરબીના વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ
મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશાંક દંગીની મોરબી અપડેટ.કોમ સાથે ખાસ વાત...
મોરબીખાતે આઝાદી કાળથી વિકસેલા ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ હાલ સારી કહી શકાય તેમ નથી. જીએસટી...
મોરબીની ઘડિયાળ ઉધોગ મંદીના ભરડામાં : માત્ર 20 ટકા જ ડિમાન્ડ
અનેક નાના ઉધોગોમાં ઉત્પાદન સામે ડિમાન્ડ ન હોય ફરજીયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસની રજા રાખવી પડે તેવી સ્થિતિ
મોરબી : મોરબીના ઘડિયાળ ઉધોગમાં હાલ ભંયકર...
વાહ.. રે મોરબી : શહીદોના પરિવારોને ઓરપેટ ગ્રૂપ દ્વારા રૂ. ૪૪ લાખની સહાય
ઓરપેટ ગ્રૂપના ૩ હજાર કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર રૂ. ૧૫ લાખ સહાયમાં આપશે
મોરબી : પુલવામાં આતંકી હુમલાના શહીદોના પરિવારને કોઈ તકલીફ ન પડે...
ઓરેવા ગ્રુપ તેના કર્મચારીઓનો વેકસીનનો ખર્ચ જાતે જ ઉઠાવશે, સરકાર ઉપર આર્થિક ભારણ ઘટાડવા...
પીપીપી મોડલ મુજબ કોવિડ -19 રસીનો ખર્ચ ઉઠાવી સરકાર ઉપર આર્થિક બોજ ઘટાડવા જયસુખભાઈ પટેલનો સરાહનીય નિર્ણય
મોરબી : કોરોનાની વેકસીન આવ્યે તેને છેવાડાના માનવી...
વાવઝોડા ઇફેક્ટ : મંગળવારથી મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝ પણ ત્રણ દિવસ માટે બંધ
વાવાઝોડાને પગલે કામદારોની સુરક્ષા માટે લેવાયો નિર્ણય
મોરબી : વાવાઝોડા બીપરજોયને પગલે મોરબીના મોટાભાગના ઉદ્યોગોએ ત્રણ દિવસ ઉદ્યોગ ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે ત્યારે...