મોરબી : નવયુગ વિદ્યાલયમાં વાલી જાગૃતિ સેમિનાર યોજાયો
મોરબી : ગત તા. 05/01/2020 ને રવિવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ જગતની અગ્રિમ શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલયના વાલીઓ માટે વિશાળ જાગૃતિ સેમિનાર પટેલ સમાજવાડી...
મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલકોનું સ્નેહમિલન યોજાયું
શિક્ષકોની જૂની માંગણીઓ સંતોષાય નહી ત્યાં સુધી કોઈ પણ સ્કૂલે શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવી નહી તેવી હાકલ કરાઈ
મોરબી : 4 જાન્યુઆરી 2020ને શનિવારના રોજ...
મોરબીમાં 6 હજારથી વધુ વિધાર્થીનીઓએ નવા વર્ષના આરંભે પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પ લીધા
જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની વિધાર્થીનીઓએ પૃથ્વીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા કટિબદ્ધ થવાના શપથ લીધા
મોરબી : આજથી 2020ના નવા વર્ષનો ઉદય થઈ...
ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન-ગણિત પખવાડિયાની ઉજવણી કરાઈ
વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી., જુના કણકોટ, તા. વાંકાનેર, જિ. મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી "વિજ્ઞાન-ગણિત પખવાડિયું"ની ઉજવણી કરાઇ હતી. જેમાં ગણિત-વિજ્ઞાન...
મોરબી : ઉમા વિદ્યા સંકુલ દ્વારા 31 ડિસેમ્બરની માતૃવંદના દિન તરીકે ઉજવણી
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં કોઈપણ તહેવાર ભારતીય પરંપરા મુજબ ઉજવાય છે. જેનો મૂળ હેતુ પશ્ચિમી સંસ્કૃતિના થઈ રહેલા આક્રમણ...
હળવદના શિશુ મંદિર દ્વારા વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો
હળવદ : પૌરાણિક પરંપરા મુજબ ૧૬ સંસ્કાર પૈકીનો ૧ સંસ્કાર એટલે વિદ્યારંભ સંસ્કાર. સામાન્ય રીતે, પ્રાચીન કાળમાં બાળકના વાંચન-લેખનનો પ્રારંભ વિદ્યારંભ સંસ્કારથી કરાવવામાં આવતો...
મોરબીની તપોવન વિદ્યાલય દ્વારા SSC અને HSCના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનાર યોજાયો
મોરબી : મોરબીની નામાંકિત સંસ્થા તપોવન વિદ્યાલય દ્વારા આગામી માર્ચ મહિનામાં શરૂ થતી ધો. 10 અને ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે 'મિશન માર્ચ...
સર્વોપરી સ્કૂલમાં છાત્રોના જન્મદિવસ અને થર્ટી ફર્સ્ટની ભારતીય પરંપરા પ્રમાણે ઉજવણી
મોરબી : આજે તા. 31 ડિસેમ્બરના રોજ મહેન્દ્રનગર ગામની 'સર્વોપરી સ્કૂલ'માં વિદ્યાર્થીઓના જન્મદિવસ અને ન્યુ યર ઇવની ઉજવણી ભારતીય પરંપરા પ્રમાણે કરવામાં આવેલ હતી....
મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવ યોજાયો
મોરબી : મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા ગત તા. 28/12 શનિવારે તથા 29/12 રવિવારે અદભુત અને અનેરો સ્પેક્ટ્રમ વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ રંગારંગ કાર્યક્રમ...
મોરબી : સ્વામિનારાયણ ગુરુકુળમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો
બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના મુંઝવતા પ્રશ્નોનું નિષ્ણાતોએ સચોટ માર્ગદર્શન આપ્યું
મોરબી : ધો.10, 12 ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ...