ટંકારાની ઓ. આર. ભાલોડીયા કોલેજની કલા મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ
ટંકારા : મોરબી જીલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ટંકારાની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કૉલેજમાં B.Sc.ના સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ રાસ સ્પર્ધામાં પ્રથમ...
મોરબી ITIમાં વિવિધ કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે
મોરબી : ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા...
મોરબી અપડેટ કોન્ક્લેવ સમાપન : આરોગ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સર્વસંમતિ સધાઈ
મોરબીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકો માટે મોબાઈલ સ્કૂલ-મોબાઈલ ક્લિનિકનો ડ્રિમ પ્રોજેક્ટનો વિચાર તરતો મુકાયો
મોરબી સિવિલ હોસ્પિટલમાં ખાનગી તબીબોને સેવા માટે ખુલ્લું આમંત્રણ :...
NEET પરીક્ષામાં મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી હળવદ તાલુકામાં પ્રથમ
હળવદ : ગઈકાલે મેડિકલ પ્રવેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી NEET (UG) 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં હળવદ તાલુકામાં પ્રથમ...
સીએમની સૂચના બાદ મોરબી જિલ્લામાં પણ 14 તારીખે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો
સીએમની સૂચના બાદ મોરબી જિલ્લામાં પણ 14 તારીખે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો
પેહલા શિક્ષણાધિકારીએ શાળા શરૂ થવાની જાહેરાત કરી હતી બાદમાં ફરીથી સલામતીના...
લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ દ્વારા મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું હતું.
મોરબીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈત્તર...
મોરબીની એલ.ઈ. કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
મોરબી : ગત તા. 4 માર્ચના રોજ મોરબી પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન...
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં બી.એડ. સેમ-2ના પરિણામમાં મોરબીની નવયુગ કોલેજનો દબદબો
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બી.એડ. સેમ-2ના પરિણામમાં વિરપરની નવયુગ કોલેજનો દબદબો રહ્યો છે. જેમાં કોલેજમાં પ્રથમ સ્થાન પરમાર લત્તા, બીજું સ્થાન અઘારા કરુણા, ગાંધી...
રાજ્યભરની શાળા-કોલેજોમાં આજે જાહેર રજા
કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ આપવા શિક્ષણમંત્રીનો નિર્ણય
મોરબી : મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા આજે...
મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ મા પાયથોન ટેકનોલોજી સેમિનાર યોજાયો..
મોરબી ની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ ના આઈટી ના છાત્રો ને નવીન ટેકનોલોજી નુ સવિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાજેતર મા પાયથોન ટેકનોલોજી ને...