મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : મોનજીભાઈ મગનભાઈ ઘોડાસરા, તે અવચરભાઈ (96388 11536) અને ભરતભાઈ (98252 78099)ના ભાઈ તેમજ રાજેન્દ્રભાઈ (96871 07175)ના પિતાનું તારીખ 16 જુન, 2021 ને...

મોરબી : રવજીભાઇ નાગજીભાઇ કાલરીયાનું અવસાન

મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી રવજીભાઇ નાગજીભાઇ કાલરીયા (ઉ.વ.૬૬), તે સ્વ. લાભુબેન રવજીભાઇ કાલરીયાના પતિ તેમજ અતુલભાઇ (98253 38504) અને ઉમેશભાઇ (81603...

અશોકભાઈ હીરાલાલ રાઠોડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અશોક બ્રધર્સવાળા અશોકલાલ હીરાલાલ રાઠોડ તે ભોગીલાલભાઈ(94097 35514), શૈલેષભાઇના ભાઈ , સંદીપભાઈ(75675 19010),ચંદ્રેશભાઇ (99040 70125)ના પિતા તેમજ ક્પલેશભાઈ(98796 28940)ના કાકા,...

નાનાદહીસરા ગામના સરપંચના દાદી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણાનું અવસાન

માળીયા (મી.) : નાનાદહીસરા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ ભટાસણા (ઉંમર વર્ષ 95)નું તારીખ 02/09/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા...

મોરબી : ઓધવજી લવજીભાઈ છત્રોલાનું અવસાન

મોરબી : મૂળ મોટા ખીજડીયા હાલ મોરબી નિવાસી ઓધવજીભાઈ લવજીભાઈ છત્રોલા (ઉ.વ. 80), તે સ્વ. પ્રાણજીવનભાઈ અને ભરતભાઈ (98259 62565)ના પિતા, મનીષભાઈ (98257 64000)...

વાંકાનેર : હરિશચંદ્રસિંહ ભિમુભા રાણાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ ખાંડીયા હાલ વાંકાનેર નિવાસી હરિશચંદ્રસિંહ ભિમુભા રાણા (નારૂભા) (ઉંમર વર્ષ 58) તારીખ 25/10/2021 ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું...

મોરબી : ભાનુબેન લાભશંકર પંડ્યાનું અવસાન

મોરબી : મુળ કાગદડી હાલ મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ભાનુબેન લાભશંકર પંડ્યા, તે સ્વ. લાભશંકર રાજારામ પંડ્યાના ધર્મપત્નિ, સ્વ. જટાશંકર ત્રિકમજીભાઈ જોષીના...

મોરબી : બિપીનચંદ્ર રતિલાલ ભોજાણીનું અવસાન

મોરબી : બિપિનચંદ્ર રતિલાલ ભોજાણી (ઉ.વ.71, નિવૃત પોસ્ટર કર્મચારી), તે સ્વ. રતિલાલ કુબેરદાસ ભોજાણીના પુત્ર, તે સ્વ. ડો. વિનોદરાય, સ્વ. પ્રફુલભાઈ, નવીનભાઈ, સ્વ. પ્રવિણાબેન...

જેતપર : 101 વર્ષીય પુરીબેન ગંગારામભાઈ અમૃતિયાનું અવસાન

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી પુરીબેન ગંગારામભાઈ અમૃતિયા (ઉ.વ.101), તે કાંતિલાલ(ભોજાભાઇ) (મો.નં.9947 15540), ગણેશભાઈ (મો.નં.99255 83117), રમેશભાઈ(મો.નં.99795 64880)ના માતાશ્રી,મહેશભાઈ,અનિલભાઈ,ભાવેશભાઈ,સંજયભાઈ,વિજયભાઈ,મયુરભાઈ,પંકજભાઈ તથા મનીષભાઈના દાદીનું તા.9ને ગુરૂવારના...

ધુનડા(ખાનપર) : પ્રવિણભાઇ લીંબાભાઈ જીવાણી(પટેલ)નું અવસાન

મોરબી : ધુનડા(ખાનપર) નિવાસી પ્રવિણભાઇ લીંબાભાઈ જીવાણી(પટેલ)(ઉ.વ.55),તે ડો.લીંબાભાઈના(99798 81131) પુત્ર,રમેશભાઈ(90997 63111),ડો.સુરેશભાઈના(99254 47500) ભાઈ,જિજ્ઞાબેનના પતિ અને જાનવીબેનના પિતાશ્રીનું તા.4ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના મયુરનગર ખાતે 9મીથી જીજ્ઞેશદાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

હળવદ : હળવદના મયુરનગરમાં ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા આગામી તારીખ 9 મે થી 15 મે સુધી જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન...

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું મોરબી અને ટંકારા તાલુકામાં પ્રચાર અભિયાન

મોરબીના શનાળા મંદિરે દર્શન કરી પ્રચાર શરૂ કર્યો : દીકરીઓના દામનને લાંછન લગાવનારને જનતા જડબાતોડ જવાબ આપશેઃ પરેશ ધાનાણી મોરબી : લોકસભા ચૂંટણીના મતદાનને હવે...

ઓપેક સિરામિકને એક જ દિવસમાં વિદેશથી ઝીરકોનીયમના 7 કન્ટેનરના ઓર્ડર મળ્યા

  સિરામિક જગતની પ્રથમ પસંદ બન્યું ઓપેકનું ઝીરકોનીયમ : ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો મોરબી ( પ્રમોશનલ...

નિકાહ – શુભલગ્ન ! મોરબીમાં 9મી જૂને હિન્દૂ અને મુસ્લિમ સમાજના સહિયારા સમુહલગ્નનું અનેરું...

હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે 24માં સમૂહ લગ્ન મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 જૂનના રોજ મોરબી ખાતે કોમી એકતાના દર્શન...