જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....

મોરબી : નરભેરામભાઈ છગનભાઈ કામરિયાનું અવસાન

મોરબી : મૂળ હડમતીયા(પાલણપીર) નિવાસી નરભેરામભાઈ છગનભાઇ કામરિયા(ઉ. વ. 64), તે પ્રહલાદભાઇના ભાઈ, ધ્રુવભાઈ અને મહેશભાઈના પિતાનું આજે તારીખ 10ને બુધવારે અવસાન થયું છે....

મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન

મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...

મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધીનું અવસાન

મોરબી : મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધી ઉ.વ. ૮૫નું તારીખ ૧૯ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ ૨૦/૦૫/૨૦૧૯ને સોમવારે સાંજે ૦૫:૩૦ કલાકે નવગામ ભાટીયા મહાજન વાડી,...

જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન

જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના...

મોરબી : આદિતરામ ગીરધરદાસ નિમાવતનું અવસાન

મોરબી : સજ્જનપર નિવાસી સાધુ આદિતરામ ગીરધરદાસ નિમાવત તે શ્રી કૃષ્ણકાન્ત, નિલેશભાઈ, કિરીટભાઈના પિતા તથા કૃપાલ અને ભવ્યના દાદાનું તા.14ના રોજ અવસાન થયું છે....

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન

મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3...

મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન

મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ મગનભાઈ ચાવડા, તે જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટીના બનેવીનું તારીખ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી...

રાજપર નિવાસી હેમલતાબેન અઘારાનું અવસાન

મોરબી : રાજપર નિવાસી હેમલતાબેન ગોપાલભાઈ અઘારા તે ગોપાલભાઈ અમરશીભાઈ અઘારાના પત્ની, નરેશભાઈ ગોપાલભાઈ અઘારા, જયેશભાઈ ગોપાલભાઈ અઘારાના માતાનું તારીખ 16/12/2023ના રોજ અવસાન થયું...

મોરબી : નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલનું અવસાન

મોરબી : મૂળ ઊંચી માંડલ હાલ મોરબી નિવાસી નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલ (ઉ.વ.89) તે જયંતીલાલ પ્રેમશંકર રાવલના માતૃશ્રી તથા શક્તિકુમાર જયંતીલાલ રાવલના દાદીનું તા. 25ને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આમરણમાં 20મીએ હઝરત દાવલશાહ પીરના ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે

મોરબી : આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન...

આજે સીતા નવમી : માતા જાનકી પૃથ્વીમાંથી પ્રગટ થયા ને જનકપુરમાં દુષ્કાળ દૂર થયો

  વૈશાખ સુદ નવમી એટલે કે સીતા માતાનો પ્રાગટ્ય દિવસ જાણો.. માતા સીતાના પ્રાગટ્ય અને પ્રભુ શ્રી રામ સાથે વિવાહની કથા મોરબી : વૈશાખ સુદ નવમી એટલે...

16 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 16 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ સુદ, તિથિ નોમ,...

કેરળમાં 31મેએ ચોમાસુ બેસશે : હવામાન વિભાગની આગાહી

મોરબી : નૈઋત્યનું ચોમાસુ 31મેએ કેરળ આવી પહોંચશે. તેવી હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. કેરળમાં મેઘરાજાના આગમનના થોડા દિવસોમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં...