જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયાનું અવસાન
મોરબી : જેતપર નિવાસી ધીરજબેન રામજીભાઈ વાણિયા ( રાવળદેવ) તે રામજીભાઈ દેવજીભાઈ વાણિયાના પત્ની, ધર્મેન્દ્રભાઈ તથા રાજેશભાઈના માતૃશ્રીનું તા. 4ના રોજ અવસાન થયેલ છે....
મોરબી : નરભેરામભાઈ છગનભાઈ કામરિયાનું અવસાન
મોરબી : મૂળ હડમતીયા(પાલણપીર) નિવાસી નરભેરામભાઈ છગનભાઇ કામરિયા(ઉ. વ. 64), તે પ્રહલાદભાઇના ભાઈ, ધ્રુવભાઈ અને મહેશભાઈના પિતાનું આજે તારીખ 10ને બુધવારે અવસાન થયું છે....
મોરબીના જીકીયારી નિવાસી મગનભાઈ ઝાલરીયાનું અવસાન
મોરબી : મોરબીના જીકીયારી (રામનગર) નિવાસી મગનભાઈ કચરાભાઈ ઝાલરીયા (ઉં.વ 83) તે ભરતભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9978180323), પ્રકાશભાઈ મગનભાઈ ઝાલરીયા (મો.નં. 9925398239), કિશોરભાઈ મગનભાઈ...
મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધીનું અવસાન
મોરબી : મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધી ઉ.વ. ૮૫નું તારીખ ૧૯ના રોજ અવસાન થયું છે.
સદગતનું ઉઠમણું તારીખ ૨૦/૦૫/૨૦૧૯ને સોમવારે સાંજે ૦૫:૩૦ કલાકે નવગામ ભાટીયા મહાજન વાડી,...
જામજોધપુર નિવાસી વિમલકુમાર ભાલોડીયાનું અવસાન
જામજોધપુર : જામજોધપુર નિવાસી વિમલકુમાર કાંતીલાલ ભાલોડીયા તે કાંતીલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 8758639363)ના પુત્ર, નંદલાલ માવજીભાઈ ભાલોડીયા (મો.નં. 9879060262)ના ભત્રીજાનું તારીખ 8-11-2023 ને બુધવારના...
મોરબી : આદિતરામ ગીરધરદાસ નિમાવતનું અવસાન
મોરબી : સજ્જનપર નિવાસી સાધુ આદિતરામ ગીરધરદાસ નિમાવત તે શ્રી કૃષ્ણકાન્ત, નિલેશભાઈ, કિરીટભાઈના પિતા તથા કૃપાલ અને ભવ્યના દાદાનું તા.14ના રોજ અવસાન થયું છે....
મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણીનું અવસાન
મોરબી : વિનુભાઈ ગોવિંદભાઈ વિંધાણી તે રાજેશભાઈ વિનુભાઈ વિધાણી તથા ધરમેશભાઈ વિનુભાઈ વિંધાણીના પિતાનું અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. 30ને ગુરૂવાર સમય 3...
મોરબી : મહેશભાઈ મગનભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મોરબીનિવાસી મહેશભાઈ મગનભાઈ ચાવડા, તે જગદીશભાઈ રાયધનભાઈ ભટ્ટીના બનેવીનું તારીખ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને ગુરુવારે સાંજે 4 થી...
રાજપર નિવાસી હેમલતાબેન અઘારાનું અવસાન
મોરબી : રાજપર નિવાસી હેમલતાબેન ગોપાલભાઈ અઘારા તે ગોપાલભાઈ અમરશીભાઈ અઘારાના પત્ની, નરેશભાઈ ગોપાલભાઈ અઘારા, જયેશભાઈ ગોપાલભાઈ અઘારાના માતાનું તારીખ 16/12/2023ના રોજ અવસાન થયું...
મોરબી : નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલનું અવસાન
મોરબી : મૂળ ઊંચી માંડલ હાલ મોરબી નિવાસી નિર્મળાબેન પ્રેમશંકરભાઈ રાવલ (ઉ.વ.89) તે જયંતીલાલ પ્રેમશંકર રાવલના માતૃશ્રી તથા શક્તિકુમાર જયંતીલાલ રાવલના દાદીનું તા. 25ને...