મોરબી : ભાનુબેન લાભશંકર પંડ્યાનું અવસાન

- text


મોરબી : મુળ કાગદડી હાલ મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ભાનુબેન લાભશંકર પંડ્યા, તે સ્વ. લાભશંકર રાજારામ પંડ્યાના ધર્મપત્નિ, સ્વ. જટાશંકર ત્રિકમજીભાઈ જોષીના પુત્રી તથા સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. જયસુખભાઇ (રાજુભાઈ) તેમજ રંજનબેન ચીમનલાલ જાની, અરૂણાબેન વિનોદરાય દવે, ગીતાબેન કૃષ્ણકાંતભાઈ પંડ્યાના માતુશ્રી તથા ગં.સ્વ. તરુલતાબેન, ગં.સ્વ હીનાબેન, ગં.સ્વ. પ્રતિભાબેનના સાસુ તથા કશ્યપભાઈ, કેયુરભાઈ, કલ્પનભાઈનાં દાદીમાં ભાનુબેન લાભશંકર પંડ્યાનું તારીખ ૦૯-૧૧-૨૦૨૧ ને મંગળવાર ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે અવસાન થયેલ છે. સદગતનું સાસરા તથા પિયર પક્ષનું બેસણું તારીખ ૧૧-૧૧-૨૦૨૧ નાં રોજ સમય સાંજે ૪થી ૫ કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, મોરબી ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text