ટીકર (રણ) માધવનગર : ભીખાભાઈ ધનજીભાઈ કાચરોલાનું અવસાન

- text


હળવદ : ટીકર (રણ) માધવનગર નિવાસી ભીખાભાઈ ધનજીભાઈ કાચરોલા (ઉ.વર્ષ 81), તે મગનભાઈના ભાઈ, રમેશભાઈ ૯૮૭૯૧ ૪૩૮૬૫, શાંતિલાલ ૯૮૨૫૫ ૫૬૧૯૮, સુરેશભાઈ ૯૯૦૯૫ ૯૪૯૨૩ના પિતા તેમજ મનોજભાઇ રમેશભાઈ કાચરોલા ૯૮૭૯૦ ૧૪૫૨૦ના દાદાનું તા. 08/11/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11/11/2021ને ગુરૂવાર બપોરે 2થી 5 કલાકે ટીકર ખાતે તથા તા. 12/11/2021ને શુક્રવાર બપોરે 2થી 4 કલાકે ઉમા ટાઉનશીપ ક્રાતિ જોયત, સી.જી., મોરબી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text