અંબાલા : ગોવિંદભાઈ ભવાનભાઈ ગાંભવાનું અવસાન

- text


મોરબી : અંબાલા નિવાસી ગોવિંદભાઈ ભવાનભાઈ ગાંભવા (ઉ.વ. 80), તે સુંદરજીભાઈ અને કરશનભાઈના પિતા તેમજ આશિષભાઈ અને જયદિપભાઈના દાદાનું તા. 08/11/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 11/11/2021ને ગુરુવારના રોજ બપોરે 1થી 5 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. 99792 55124, 98799 56984)

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text