મોરબી : રવજીભાઇ નાગજીભાઇ કાલરીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ચકમપર હાલ મોરબી નિવાસી રવજીભાઇ નાગજીભાઇ કાલરીયા (ઉ.વ.૬૬), તે સ્વ. લાભુબેન રવજીભાઇ કાલરીયાના પતિ તેમજ અતુલભાઇ (98253 38504) અને ઉમેશભાઇ (81603 24461)ના પિતા તથા નારણભાઇ (94272 07334) અને મનસુખભાઇ (99131 49525)ના ભાઈનું તા.૦૮/૦૭/૨૦૨૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.૧૦ ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે રાખેલ છે. તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.નં. અશોકભાઇ નારણભાઇ કાલરીયા 98251 18200)

- text


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text