જેતપર : 101 વર્ષીય પુરીબેન ગંગારામભાઈ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી પુરીબેન ગંગારામભાઈ અમૃતિયા (ઉ.વ.101), તે કાંતિલાલ(ભોજાભાઇ) (મો.નં.9947 15540), ગણેશભાઈ (મો.નં.99255 83117), રમેશભાઈ(મો.નં.99795 64880)ના માતાશ્રી,મહેશભાઈ,અનિલભાઈ,ભાવેશભાઈ,સંજયભાઈ,વિજયભાઈ,મયુરભાઈ,પંકજભાઈ તથા મનીષભાઈના દાદીનું તા.9ને ગુરૂવારના રોજ અવસાન થયેલછે. સદગતની ઉત્તરક્રિયા તા.19ને રવિવારના રોજ શિવહોલ,જેતપર(મચ્છુ) ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text