મોરબી : ઓધવજી લવજીભાઈ છત્રોલાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટા ખીજડીયા હાલ મોરબી નિવાસી ઓધવજીભાઈ લવજીભાઈ છત્રોલા (ઉ.વ. 80), તે સ્વ. પ્રાણજીવનભાઈ અને ભરતભાઈ (98259 62565)ના પિતા, મનીષભાઈ (98257 64000) અને હિતેશભાઈના દાદાનું તા. 01/10/2021ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/10/2021ને સોમવારે સવારે 8થી 10 કલાકે હરિહરનગર 1, અનુપમ સોસાયટી પાછળ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text