અશોકભાઈ હીરાલાલ રાઠોડનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી અશોક બ્રધર્સવાળા અશોકલાલ હીરાલાલ રાઠોડ તે ભોગીલાલભાઈ(94097 35514), શૈલેષભાઇના ભાઈ , સંદીપભાઈ(75675 19010),ચંદ્રેશભાઇ (99040 70125)ના પિતા તેમજ ક્પલેશભાઈ(98796 28940)ના કાકા, હેમરાજભાઈ જીવરાજભાઈ પરમાર (રાજકોટ)ના જમાઈ, અને શાંતિલાલ(98799 74724), અમૃતભાઈ(98791 90645)ના બનેવીનું તા. 13 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 13 ને શુક્રવારના સાંજે 5 થી 6 કલાકે રાખેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text