મોરબી : મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : મૂળ નાની વાવડી હાલ મોરબી નિવાસી મહાદેવભાઈ ચકુભાઈ પડસુંબીયા (ઉ.વ.75) તે હરેશભાઇ મહાદેવભાઈ પડસુંબીયાના પિતા તથા પાર્થભાઈ હરેશભાઇ પડસુંબિયા, દિવ્યેશકુમાર હરેશભાઇ પડસુંબિયાના...

લખધીરનગર (નવાગામ) : સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયાનું અવસાન

ટંકારા : મૂળ સરવડ હાલ લખધીરનગર (નવાગામ) નિવાસી સુંદરજીભાઈ શિવાભાઈ ફુલતરીયા (ઉ.વ. ૭૫), તે લવજીભાઈ શિવાભાઈ ફુલતરીયાના મોટાભાઈ તથા દિલીપભાઈ સુંદરજીભાઈ ફુલતરીયાના પિતાનું તા....

મોરબી : દામોદરદાસ છબીલદાસ નિમાવતનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી દામોદરદાસ છબીલદાસ નિમાવત (ઉ.વ. 78), તે પંકજભાઈ, મહેશભાઈ, જાગૃતિબેન અને દક્ષાબેનના પિતાશ્રી, હરજીવનદાસ, હસમુખરાય, કિશોરચંદ્ર, ભરતભાઈ, શારદાબેન નથુવડલા તથા ચંદ્રિકાબેન...

સરવડ : સવિતાબેન રણછોડભાઈ સુરાણીનું અવસાન

મોરબી : સરવડ (સરદાર નગર) નિવાસી રણછોડભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની સ્વ. સવિતાબેન રણછોડભાઈ સુરાણી (ઉ.વ. ૭૦)નું તા. ૨૫/૮/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની...

મોરબી : ગુણવંતભાઈ જમનાદાસ રામાવતનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : ગુણવંતભાઈ જમનાદાસ રામાવત (શિવશંકર ડેરીવાળા, ઉ.વ. ૭૦), તે ચંદુભાઈ (શિવશંકર ભેળવાળા) અને સ્વ. અશોકભાઈના ભાઈ તથા નિકુંજ, વિવેક અને દીપાલીબેન રોહિતકુમાર નિમાવતના...

મોરબી : જયંતિભાઇ સવજીભાઈ કાસુન્દ્રાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : મૂળ આમરણ હાલ લજાઈ નિવાસી જયંતિભાઇ સવજીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 62), તે મહેશ તથા કૌશિકના પિતાશ્રીનું તા. 30/03/2020 ના રોજ અવસાન થયેલ છે....

વાંકાનેર : વઘાસિયા નિવાસી ઝાલા વિજુબા ગંભીરસિંહનું અવસાન

  વાંકાનેર : વઘાસિયા નિવાસી ઝાલા વિજુબા ગંભીરસિંહ (ઉ.વ 75) તે શક્તિસિંહ, મહેન્દ્રસિંહના માતૃશ્રી તેમજ વિરદિપસિંહ, રાજદિપસિંહ, ગેલુભાના દાદીમાનું   તા.08ને ગુરુવારના રોજ અવસાન થયેલ...

મોરબી : હિતેશભાઈ કિશોરભાઈ પરમારનું અવસાન

મોરબી : મૂળગામ પડધરી હાલ ઘુંટું નિવાસી હિતેશભાઈ કિશોરભાઈ પરમાર(ઉ.વ.44),તે રામજીભાઈ (9825422603) રવજીભાઈ બગથરિયાના જમાઈ,ભરતભાઈ (9925871081) અને રોહિતભાઈ (8238845065)ના બનેવીનું તા.23ને મંગળવારના રોજ અવસાન...

મોરબી : મોહનભાઈ મણીલાલ મકવાણાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોહનભાઈ મણીલાલ મકવાણા (ઉ.૬૩), તે સ્વ. મણીલાલ કેશવજીભાઇ મકવાણાના પુત્રનું તા.૨૨/૩/૨૦૨૨ ને મંગળવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા....

મોરબી : કોકિલાબેન પ્રવીણભાઈ વ્યાસનું અવસાન

  મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ રતિલાલ વ્યાસના ધર્મપત્ની કોકિલાબેન (ઉ.58) તે પ્રતિકભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું બેસણું લૌકિક ક્રિયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...