સરવડ : સવિતાબેન રણછોડભાઈ સુરાણીનું અવસાન

- text


મોરબી : સરવડ (સરદાર નગર) નિવાસી રણછોડભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની સ્વ. સવિતાબેન રણછોડભાઈ સુરાણી (ઉ.વ. ૭૦)નું તા. ૨૫/૮/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. (રણછોડભાઈ મો. 97375 09664, ભરતભાઈ મો. 97371 50055)

- text

- text