મોરબી : કિશોરભાઈ વનમાળીદાસ વાગડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કિશોરભાઈ વનમાળીદાસ વાગડીયા (જે.કે. જવેલર્સ, ઉ.વ. ૬૬) તે સ્વ.વનમાળીદાસ જીવરાજભાઈ વાગડીયાના પુત્ર, મહેન્દ્રભાઈ વાગડીયા (પોસ્ટ ઓફીસ)ના નાનાભાઈ તથા જલ્પેશ, કંદર્પના પિતાનું તા. ૨૪/૮/૨૦૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૭/૮/૨૦૨૦ને ગુરુવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. અને લૌકિકપ્રથા બંધ રાખેલ છે. (મહેન્દ્રભાઈ મો. 94282 80840, જલ્પેશભાઈ મો. 98245 5653, કંદર્પભાઈ મો. 97145 60025)

- text

- text