મોરબી : જગદીશ કીર્તિકુમાર દવેનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ નવા સાદુળકા હાલ મોરબી જગદીશ કીર્તિકુમાર દવે (ઉ.વ.25), તે કીર્તિકુમાર પ્રભાશંકર દવે (GETCO)ના પુત્ર, મહર્ષિ, આશુતોષ, કૃષ્ણચંદ્ર, અને પરીક્ષિતના ભાઈ તથા ભાનુશંકરભાઇ (ગજાનન), દિલીપભાઈ, નરેન્દ્રભાઈ, મીનાબેન, ગીતાબેનના ભત્રીજા તેમજ પ્રાણશંકર જયંતીલાલ પંડ્યાના ભાણેજનું અવસાન થયેલ છે.

- text

- text