મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાનીનું અવસાન, મંગળવારે બેસણું
મોરબી : વિજયાબેન મૂળશંકરભાઈ જાની (નિવૃત શિક્ષિકા કન્યા શાળા મોરબી) (ઉ.વ. 94)નું તા. 5 જાન્યુઆરીને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 7...
ગાળા : રામીબેન રેવાભાઈ ઉધરેજાનું અવસાન
મોરબી : ગાળા નિવાસી રામીબેન રેવાભાઈ ઉધરેજા (ઉ.વ. 85), તે સ્વ. રેવાભાઈના ધર્મપત્ની તેમજ પ્રાણજીવનભાઈ, કાંતિલાલભાઈ તથા રમેશભાઈના માતુશ્રીનું તા. 13/08/2020ના રોજ અવસાન થયેલ...
વૈભવ ધીરુભાઈ પારેખનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : મુ. લજાઇ,હાલ મોરબી નિવાસી મોઢ વણિક પારેખ વૈભવ ધીરૂભાઈ (ઉ.વ.24) તે ધીરૂભાઈ હરીલાલ પુત્રનુ તારીખ 14ના રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણું...
મોરબી : ડાયાભાઇ અવચરભાઈ ગોરિયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ડાયાભાઇ અવચરભાઇ ગોરિયા (ઉ.વ. ૮૪), તે ગોરધનભાઈ (૯૪૨૮૮ ૮૮૨૪૪), પ્રાણજીવનભાઈ (૯૫૧૨૩ ૦૦૦૨7), મુકેશભાઈ (૯૮૨૫૩ ૩૫૦૪૪)ના પિતાશ્રી તેમજ પ્રસાદભાઇ, મયુરભાઈ, મહિપાલભાઈ...
મોરબી : લીલાવંતીબેન મનસુખલાલ પુજારાનું અવસાન
મોરબી : લીલાવંતીબેન મનસુખલાલ પુજારા,તે સ્વ.મનસુખલાલ હરિલાલ પુજારાના પત્ની,સુરેશભાઈ,જીતેન્દ્રભાઈ (સુરેશ કાપડ ભંડાર),વિક્રમભાઈ(શહેર ભાજપ ઉપપ્રમુખ-કરવેરા સલાહકાર),સ્વ.હંસાબેન માણેક,ચંદ્રિકાબેન દક્ષિણી,મીનાબેન રૂપારેલિયાના માતાશ્રી,બાબુભાઇ,હિંમતભાઇ પુજારાના ભાભી, પીતામ્બરદાસ મોતીભાઈ કક્કડના...
મોરબી : સવિતાબેન મગનભાઈ ધમસાણીયાનું અવસાન
મોરબી : મુળ જામટીંબડી હાલ મોરબી સવીતાબેન મગનભાઈ ધમસાણીયા તે રમેશભાઈ(પટેલ પાન), ગીરીશભાઈ તથા કીશોરભાઈના માતૃશ્રીનું તા.૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક...
હળવદ : પુરીબેન રામજીભાઈ પરમારનું દુઃખદ અવસાન
હળવદ : હળવદના પુરીબેન રામજીભાઈ પરમાર ૬૮ વર્ષની વયે આજ રોજ દુઃખદ નિધન થયું છે તે પત્રકાર કિશોરભાઇ પરમાર, હરેશભાઈ પરમાર, મોહનભાઇ પરમારના માતૃશ્રી તારીખ...
હળવદ : પદ્મશ્રી સ્વ.ડો.એચ.એલ. ત્રિવેદીનું કાલે બેસણું
હળવદ : મૂળ હળવદના વતની અને અનેક દર્દીઓને નવજીવન આપી દરિદ્ર નારાયણની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર પદ્મશ્રી એવમ ડો.ઋષિ, ડો.એચ.એલ.ત્રિવેદીનું તા.2 ઓક્ટોબરના રોજ...
મોરબીના ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયાનું અવસાન
મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી સ્વ. નરશીભાઈ બેચરભાઈ ચાડમીયાના ધર્મપત્ની શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.92) તે જગદીશભાઈ, ભરતભાઈ, મનુભાઈ તેમજ સંજયભાઈના માતુશ્રી તેમજ...
મોરબી નિવાસી ચીમનલાલ મહેતાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી સ્વ. ચીમનલાલ મહેતા (ઉ.વ. 94) તે મહેતા ન્યાલચંદ કાલીદાસ કોયલીવાળા (નાયડા)ના પુત્ર, સ્વ. ચંદુભાઈ, સ્વ. અનંતરાય તથા ત્રંબકભાઈના ભાઈ તેમજ સ્વ....