- text
મોરબી : મુળ જામટીંબડી હાલ મોરબી સવીતાબેન મગનભાઈ ધમસાણીયા તે રમેશભાઈ(પટેલ પાન), ગીરીશભાઈ તથા કીશોરભાઈના માતૃશ્રીનું તા.૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.કીશોરભાઇ મો.નં. ૯૯૨૪૭૭૦૫૮૮, રમેશભાઈ મો.નં.૯૫૧૦૪૫૮૭૫૮, ગીરીશભાઈ મો.નં. ૯૪૨૯૪૩૧૦૫૧.
- text