મોરબીના ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નિવાસી સ્વ. નરશીભાઈ બેચરભાઈ ચાડમીયાના ધર્મપત્ની શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.92) તે જગદીશભાઈ, ભરતભાઈ, મનુભાઈ તેમજ સંજયભાઈના માતુશ્રી તેમજ ચિરાગ, આકાશ, મિલન અને ભવ્યના દાદીમાનું તા.29ના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા.1ને ગુરુવારે સવારે 8થી 10 સનરાઈઝ એપાર્ટમેન્ટ, ઉમિયા સર્કલ મોરબી તેમજ સાંજે 6થી 8 ખરેડા ગામે તેમના નિવાસ્થાને રાખેલ છે.

- text

- text