મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ભાયાવદર વતની હાલ મોરબી નિવાસી લાભુબેન કાનજીભાઈ રાડિયા (ઊ.૭૫) તે ધર્મેન્દ્રભાઈ અને ભરતભાઈનાં માતા તેમજ પાર્થ (પત્રકાર – એબીપી અસ્મિતા) અને કિશનના દાદીનું તા. ૨૯ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે.સદગત નું બેસણું તા.૧-૦૬-૨૦૨૩ ને ગુરુવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રામ મહેલ, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે તેમજ તા.૨-૦૬-૨૦૨૩ નાં રોજ શુક્રવારે સવારે ૯ થી ૧૧ વાગ્યે રાડિયા શેરી,ભાયાવદર ગામ તા.ઉપલેટા ખાતે રાખેલ છે મોબાઈલ : ભરતભાઈ 9737803989, ધર્મેન્દ્રભાઈ : 9925726345

- text

- text