મોરબી : લીલાવંતીબેન મનસુખલાલ પુજારાનું અવસાન

- text


મોરબી : લીલાવંતીબેન મનસુખલાલ પુજારા,તે સ્વ.મનસુખલાલ હરિલાલ પુજારાના પત્ની,સુરેશભાઈ,જીતેન્દ્રભાઈ (સુરેશ કાપડ ભંડાર),વિક્રમભાઈ(શહેર ભાજપ ઉપપ્રમુખ-કરવેરા સલાહકાર),સ્વ.હંસાબેન માણેક,ચંદ્રિકાબેન દક્ષિણી,મીનાબેન રૂપારેલિયાના માતાશ્રી,બાબુભાઇ,હિંમતભાઇ પુજારાના ભાભી, પીતામ્બરદાસ મોતીભાઈ કક્કડના દીકરી,સ્વ.લાલજીભાઈ,સ્વ.લાભુભાઈના બહેનનું તા.19ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે લોહાણા વિધાર્થી ભવન,વસંત પ્લોટ મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે. તેમજ તા.23ને ગુરુવાર રોજ સાંજે 4 થી 6 કલાકે સોમેશ્વર મહાદેવ મંદિર,રવિરત્ન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text