હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉં.વ. ૬૫)નું અવસાન

હડમતિયા : કાનજીભાઈ ગંગારામભાઈ સીતાપરા (ઉ.વ. 65 ), તે હંસરાજભાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ નવઘણભાઈ અને સાગરભાઈના પિતાશ્રીનું તા. 15/07/2020 ને બુધવારના રોજ અવસાન...

મોરબી : નલિનકુમાર ધીરજલાલ પંડ્યાનું અવસાન

મોરબી : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ મૂળ નેસડા(ખાનપર) હાલ મોરબી નિવાસી નલિનકુમાર ધીરજલાલ પંડ્યા (ઉ.60) તે સ્વ.નાનાલાલ નરશીરામ પંડ્યાના પૌત્ર, તે સ્વ.ધીરજલાલ નાનાલાલ પંડ્યાના પુત્ર,પિયુષભાઈ...

મોરબી : અરવિંદભાઈ સવજીભાઈ પઢિયારનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ પઢિયારનું તા. 18-09-2020ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 21-09-2020ને સોમવારના રોજ સાંજે 4 થી 6...

લક્ષ્મીનગર નિવાસી સવજીભાઈ છગનભાઈ પાંચોટિયાનું અવસાન

મોરબી : સવજીભાઈ છગનભાઈ પાંચોટિયા(ઉ.વ. ૮૦)નું તા.૧૧ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને સોમવારના રોજ બપોરે ૪:૦૦ થી ૬:૦૦ તેમના લક્ષ્મીનગર ખાતેના નિવાસ...

ખરેડા નિવાસી રેવીબેન રઘવજીભાઇ ચાડમિયાનું અવસાન

  મોરબી : ખરેડા નિવાસી રેવીબેન રઘવજીભાઇ ચાડમિયા તે નારણભાઈ રાઘવજીભાઈ ચાડમિયા, દયારભાઈ રાઘવજીભાઈ ચાડમીયાના માતૃશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૫ને...

મોરબી : મણીબેન કરશનભાઈ સોલંકીનું અવસાન

મોરબી : સોલંકી મણીબેન કરશનભાઈ (ઉ.વ.90) તે કરશનભાઈ સોલંકી (જે ભગવાન)ના ધર્મપત્ની તથા જીવણભાઈ ,સ્વ.વિરજીભાઈના માતા અને કિશોરભાઈ, મોન્ટુભાઈ, કુણાલભાઈ, પ્રવિણાબેન ( અમદાવાદ), મનીષાબેન...

ટંકારાના વાઘગઢ ના મહેન્દ્રભાઈ બારૈયા નું અવશાન , કાલે બેસણું

મોરબી : મૂળ ટંકારા વાઘગઢ નિવાસી પોપટભાઈ માંડણભાઈ બારૈયાના પુત્ર મહેન્દ્રભાઈ ઉ. ૩૪ તે કૌશિકભાઈના નાનાભાઈ નું તા.૨૭ ને ગુરુવારે અવસાન થયેલ છે, સદગતનું...

મોરબીના ઘુંટુ નિવાસી મુકુન્દરાય દવેનું અવસાન

મોરબી : મોરબીના ઘુંટુ નિવાસી મુકુન્દરાય દયાશંકર દવે (ઉં.વ. 77) (રિટાયર્ડ પોસ્ટમેન) તે મેહુલભાઈ (જીગા મહારાજ) દવે તથા જાગૃતિબેનના પિતાનું તારીખ 26-4-2024 ને શુક્રવારના...

મોરબી : કુંતાસી નિવાસી પ્રભાબેન હિંમતલાલ સોમૈયાનું અવસાન

મોરબી : કુંતાસી નિવાસી પ્રભાબેન હિંમતલાલ સોમૈયા( ઉ.વ.80) તે સ્વ. હિંમતલાલ ધનજીભાઈ સોમૈયાના પત્ની, અરવિંદભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, કુસુમબેન દીપકકુમાર કોટક, જયશ્રીબેન આનંદકુમાર કોટકના માતૃશ્રી...

મોરબી : ધ્રુવકુમાર પ્રહલાદસિંહ જાડેજાનું નિધન, કાલે બેસણું

મોરબી : ધ્રુવકુમાર પ્રહલાદસિંહ જાડેજા (ટીનુભા) તે રાજેન્દ્રસિંહ પ્રહલાદસિંહ જાડેજાના ભાઈ, મયુરસિંહ સનતસિંહ જાડેજા, જુવાનસિંહ સનતસિંહ જાડેજાના કાકા, દિગ્વીજયસિંહ ડી.ઝાલાના સાળા તથા અજુઁનસિંહ દિગ્વીજયસિંહ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...