મોરબી અપડેટના ન્યુઝ હેડ કાર્તિકભાઈ સોનેજીના દાદીમાંનું અવસાન

પડધરી : બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન ભીખાલાલ સોનેજી ( ઉ.વ.78 ) તે સ્વ.ભીખાલાલ ત્રિભોવનદાસ સોનેજીના પત્ની, રાજેશભાઇ, શૈલેષભાઇ, વીણાબેન પરસોતમકુમાર પડીયા, વર્ષાબેન વિજયકુમાર વીંછી, તક્ષીલાબેન જીગ્નેશકુમાર...

મોરબી : વનિતાબેન ડુંગરભાઈ ડાભીનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મુળ પ્રતાપગઢ નિવાસી હાલ મહેન્દ્રનગર વનિતાબેન ડુંગરભાઈ ડાભી (ઉ.વ. ૪૪), તે ડુંગરભાઈના ધર્મપત્ની તેમજ દેવકરણભાઈ ડાભીના ભાભી અને મોરબી અપડેટના રિપોર્ટર રમેશ...

મોરબી : ભીખાભાઈ મુળજીભાઈ નગવાડિયાનું અવસાન

મોરબી : ભીખાભાઈ મુળજીભાઈ નગવાડિયાનું અવસાન મોરબી : કુંભાર શેરી, નિવાસી ભીખાભાઈ મુળજીભાઈ નગવાડિયા તે ધીરજભાઈ ભીખાભાઇ નગવાડિયાના પિતાનું તા.27 ના રોજ અવસાન થયેલ છે....

શકત શનાળા નિવાસી રૂપુભા ભીખુભા ઝાલાનું અવસાન

મોરબી : શકત શનાળા નિવાસી રૂપુભા ભીખુભા ઝાલા(ઉ.વ.72) તે ભીખુભા બેચરજીના પુત્ર તેમજ હર્ષદસિંહ(98254 28513, અશ્વિનસિંહ(97269 14343), ધર્મેન્દ્રસિંહ(92645 76276),ના પિતા, તથા મંગલસિંહ ઇન્દુભા(98257 56029)હરેન્દ્રસિંહ...

મોરબી : મધુબેન અમૃતલાલભાઈ કંસારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મધુબેન અમૃતલાલભાઈ કંસારા (ઉ.વ.84), તે સ્વ. અમૃતલાલભાઈ પાનાચંદભાઈના પત્ની, અશોકભાઈ, ભારતીબેન રાજેશકુમાર પાવાગઢી અને મીનાબેન અતુલકુમાર દંગીના માતાશ્રીનું તા.10ને ગુરુવારના...

નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડારિયાનું અવસાન

મોરબી : નીચી માંડલ નિવાસી ચંદુલાલ દેવજીભાઈ કુંડરિયા (ઉ.વ. 48) તે મિતના પિતાનું તા. 9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10ને શનિવારે રાત્રે...

ડાયમંડનગર : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : પોપટભાઈ મોતીભાઈ કાસુન્દ્રા (ઉ.વ. 82), તે રમેશભાઈ મોતીભાઈ કાસુન્દ્રાના ભાઈ, તે જગદીશભાઈ, વલમજીભાઈ, અશોકભાઈ અને કિશોરભાઈના પિતાનું તારીખ 27/11/2021ને શનિવારના રોજ અવસાન...

મોરબી : દિલીપભાઈ કોમલપ્રસાદ ગૌતમનું અવસાન

મોરબી : મોરબી નિવાસી દિલીપભાઈ કોમલપ્રસાદ ગૌતમ (શિવ શક્તિ કમ્પ્યુટરવાળા), તે રાજુભાઈ અને યોગીતાબેન રાજેશભાઈ પંડ્યાના નાના ભાઈ, અદિતિ અને દેવાંશના પિતા તેમજ અભિષેક,...

મોરબી : કીશોરીબેન ભુપતભાઈ દોશીનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું

મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક કીશોરીબેન ભુપતભાઈ દોશી (ઉ.વ. 69), ભુપતભાઈ વી. દોશી ના ધમઁપત્ની, તેજશભાઈ ભુપતભાઈ દોશીના માતૃશ્રીનું તા.05/06/2020 શુક્રવારના રોજ...

લખધીરનગર નિવાસી રમણીકલાલ પ્રેમશંકર ભટ્ટનું અવસાન 

મોરબી : મોરબીના લખધીર નગર (નવાગામ) નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભટ્ટ રમણીકલાલ પ્રેમશંકર (ઉ.વ.76) તે સ્વ. તુલજાશંકર, મહેશભાઈ ( 8320348965), રસિકભાઈ (9879525256), વલ્લભભાઈ (6353272256), સ્વ....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ NOVELLA કોર્પોરેશનમાં 6 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ...

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...