મોરબી : મધુબેન અમૃતલાલભાઈ કંસારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મધુબેન અમૃતલાલભાઈ કંસારા (ઉ.વ.84), તે સ્વ. અમૃતલાલભાઈ પાનાચંદભાઈના પત્ની, અશોકભાઈ, ભારતીબેન રાજેશકુમાર પાવાગઢી અને મીનાબેન અતુલકુમાર દંગીના માતાશ્રીનું તા.10ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.

- text