વાંકાનેર : વઘાસિયા નિવાસી ઝાલા વિજુબા ગંભીરસિંહનું અવસાન

- text


 

વાંકાનેર : વઘાસિયા નિવાસી ઝાલા વિજુબા ગંભીરસિંહ (ઉ.વ 75) તે શક્તિસિંહ, મહેન્દ્રસિંહના માતૃશ્રી તેમજ વિરદિપસિંહ, રાજદિપસિંહ, ગેલુભાના દાદીમાનું   તા.08ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.  તેમની ઉતરક્રિયા તા.16 ને શુક્રવારના રોજ વઘાસીયા મુકામે રાખેલ છે.

- text

નિરુભા શીવુભા ઝાલા મો. 9723683820
શક્તિસિંહ ગંભીરસિંહ ઝાલા 9173506189
મહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા મો.9904199835
ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા મો.8980767272

- text