મોરબી : ધીરજલાલ કાનજીભાઈ ભીમાણીનું અવસાન

- text


 

મોરબી : મૂળ નેસડા ધીરજલાલ કાનજીભાઈ ભીમાણી ઉ.વ.63 તે સ્વ.રામજીભાઈ, સ્વ.ચકુભાઈ, અવચરભાઈ, છગનભાઈના નાના ભાઈ, ભરતભાઈના પિતાનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

- text

ભરતભાઇ ધીરજલાલ ભીમાણી મો.નં. 9825758184

- text