Avsannondh & BesnuMorbi મોરબી : ધીરજલાલ કાનજીભાઈ ભીમાણીનું અવસાન By Admin - 08/04/2021 at 11:25 pm Share on Facebook Tweet on Twitter - text મોરબી : મૂળ નેસડા ધીરજલાલ કાનજીભાઈ ભીમાણી ઉ.વ.63 તે સ્વ.રામજીભાઈ, સ્વ.ચકુભાઈ, અવચરભાઈ, છગનભાઈના નાના ભાઈ, ભરતભાઈના પિતાનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. - text ભરતભાઇ ધીરજલાલ ભીમાણી મો.નં. 9825758184 - text