મોરબી : કોકિલાબેન પ્રવીણભાઈ વ્યાસનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી પ્રવીણભાઈ રતિલાલ વ્યાસના ધર્મપત્ની કોકિલાબેન (ઉ.58) તે પ્રતિકભાઈના માતાનું તા.5ના રોજ અવસાન થયું છે, પ્રવર્તમાન સ્થિતિમાં સદગતનું બેસણું લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.ટેલિફોનિક બેસણું તા.7ને બુધવારે સવારે 8થી11 રાખેલ છે.મો.8000777631, 8238223322.

- text