અમરનગર: નરભેરામભાઈ કરશનભાઇ પરેચાનું નિધન

અમરનગર: મૂળ ઘુંટુ હાલ અમરનગરવાસી નરભેરામભાઈ કરશનભાઇ પરેચા તે, ભરતભાઇ, ધીરેનભાઈ અને ધીમેશભાઈના પિતાનું તારીખ 31/03/21ને બુધવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને...

મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇનું અવસાન

મોરબી : કાવઠિયા શામજીભાઈ રાઘવજીભાઇ (ઉમર વર્ષ 79), તે ચંદુલાલભાઈ (97276 32600)અને અશ્વિનભાઈ (99139 66600)ના પિતાનું તારીખ 06/09/2021 ને સોમવારના રોજ અવસાન થયેલ છે....

મોરબીના જસમતગઢ નિવાસી ત્રિકુભાઈ સનાવડાનું અવસાન

મોરબી : જસમતગઢ નિવાસી ત્રિકુભાઈ દેવકરણભાઈ સનાવડા (ઉં.વ. 96) તે ગં.સ્વ. શાંતાબેન ત્રિકુભાઈ સનાવડાના પતિ, રમેશભાઈ સનાવડા તથા જયંતીભાઈ સનાવડાના પિતા, રવિ રમેશભાઈ સનાવડા...

મોરબી : છગનભાઈ આંબાભાઈ કાલાવડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી છગનભાઈ આંબાભાઈ કાલાવડીયા (ઉ.વ. 72), તે સુરેશભાઈ (94260 44669)ના પિતાનું તા. 18/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું...

જીવાપર : ગોદાવરીબેન બચુભાઇ કૈલાનું અવસાન

જીવાપર: ગોદાવરીબેન બચુભાઇ કૈલા ઉં.વ. 94 તે, ડાયાભાઈ (99247 41268), કાંતિભાઈ (98790 65661), રમેશભાઈ (99135 28194) અને શાંતિભાઈ બચુભાઇ કૈલા (99793 13554)ના માતાનું તારીખ...

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું અવસાન

વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું તા.30ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 2ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લી. અમિતગીરી ગોસ્વામી...

જોધપર (નદી) : હિરીબેન કાનજીભાઈ દેલવાડીયાનું અવસાન

મોરબી : જોધપર (નદી) નિવાસી હિરીબેન કાનજીભાઈ દેલવાડીયા, તે કાનજીભાઈ અમરશીભાઈ દેલવાડીયાના પત્ની તથા શૈલેષભાઈ કાનજીભાઈ દેલવાડીયા (મો. ૯૯૨૫૧ ૫૪૨૭૩), હસમુખભાઈ કાનજીભાઈ દેલવાડીયા (મો....

મોરબી : પત્રકાર હાર્દિક ભટ્ટના પિતા અશ્વિનભાઈ ભટ્ટનું નિધન

મોરબી : મોરબી નિવાસી અશ્વિનભાઈ ભટ્ટ (ઉ.વ.66)તે સ્વ.જેઠાલાલ પી.ભટ્ટના પુત્ર તથા શૈલેષભાઇ ભટ્ટ, મિતાબેન દવે, દક્ષાબેન દવે, કિરણબેન પંડિત, પ્રીતિબેન ભટ્ટના મોટા ભાઈ તેમજ...

મોરબી : શંકરભાઇ ગાંડુભાઇ જેઠલોજાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી શંકરભાઇ ગાંડુભાઇ જેઠલોજા (ઉ.વ. 59), તે હરજીવનભાઇ, ભગવાનજીભાઈ, વલ્લભભાઈના ભાઈ, મયુરના પિતાશ્રીનું તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું...

મોરબી : વિજયાબેન કેશુભાઈ વાઘેલાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : બેલા (રંગપર) નિવાસી વાણંદ વિજયાબેન કેશુભાઈ વાઘેલા (ઉ.વ. 91), તે સ્વ. કેશુભાઈ ટપુભાઈ વાઘેલાના ધર્મપત્ની, ચંદ્રકાન્તભાઈ, ચમનભાઈ, રાજુભાઈ, દિલીપભાઈ, અનસૂયાબેન, સ્વ. મધુબેન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગજના રોગોના નિષ્ણાંત ડો.સાગર ઘોડાસરા શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  બ્રેઇન ટ્યુમર, એન્ડોસ્કોપી, મણકાની સર્જરી, સ્લિપ ડિસ્ક અને કમરની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરીના નિષ્ણાંત : અનેક રોગોની...

મોરબી – કંડલા બાયપાસ ઉપર ખેતરમાંથી કર્ણાટકના યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ...

વાંકાનેરના ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સુઝોરા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ભીમાભાઈ ચૌહાણ નામના શ્રમિકે કોઈ અગમ્ય...

મોરબીના વરિયાનગરમાં ગળેફાંસો ખાઈ લેતા આઘેડનું મૃત્યુ

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી...