અવસાન નોંધ : 13 એપ્રિલ

- text


મોરબી : ધીરજલાલ નાનાલાલ પંડ્યાનું અવસાન

મોરબી : મુળ નેશડા (ખાનપર) હાલ મોરબી ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ ધીરજલાલ નાનાલાલ પંડ્યા (ઉ.વ. ૮૪), તે સ્વ. નાનાલાલ નરસીરામ પંડ્યાના પુત્ર, કાંતિલાલ, સ્વ. બાબુલાલ, પ્રાણલાલભાઈ, સ્વ. નવલશંકરભાઈ, સ્વ. નટવરલાલ તથા નૌતમભાઈનાં ભાઈ તેમજ નલીનભાઈ પંડ્યા, ગીરીશભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ પંડ્યા (ડી.ડી.પંડ્યા)નાં પિતાશ્રી તેમજ સ્વ. હરીલાલ ત્રિવેદી (ટંકારા)ના જમાઈનું તા. ૧૨/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૫/૦૪/૨૦૨૧ને ગુરુવારે બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે. (નલીનભાઈ પંડ્યા ૯૯૭૮૫ ૫૩૫૩૭, ગીરીશભાઈ પંડ્યા ૯૦૯૯૭ ૦૪૫૪૫, ધર્મેન્દ્રભાઈ પંડ્યા ૯૨૨૮૨ ૦૪૩૧૯, પીયુષભાઈ પંડ્યા ૯૭૨૭૨ ૨૧૩૧૩, અમૃતલાલ પી. ત્રિવેદી (ટંકારા) – ૯૯૨૫૧ ૨૦૭૮૦)


ટંકારા : જસવંતીબેન કેશવજીભાઈ લોનું અવસાન

ટંકારા : ટંકારા નિવાસી જસવંતીબેન કેશવજીભાઈ લો (ઉ.વ. પર), તે કેશવજીભાઈના પત્નીનું તા. ૧૨/૦૪/૨૦૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનુ ટેલિફોનિક બેસણું તા. ૧૪/૦૪/ર૦૨૧ને બુધવારે 8થી 11 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (કેશવજીભાઈ દામજીભાઈ લો ૯૭૨૬૯ ૩૨૫૬૫, જગદીશભાઈદામજીભાઈ લો ૮૭૫૮૭ ૩૪૧૬૩)


મોરબી : ગાંડુભાઈ મલાભાઈ કોટડીયાનું અવસાન

મોરબી : ગાંડુભાઈ મલાભાઈ કોટડીયા (ઉ.વ. 92), તે કારુભાઈના પિતા તથા મેહુલભાઈના દાદાનું તા. 13/04/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનુ બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગાં સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (કારુભાઈ ગાંડુભાઈ કોટડીયા 98791 45491, મેહુલભાઈ કારુભાઈ કોટડીયા 81284 73500)

- text


મોરબી : આહજોલીયા પ્રેમજીભાઈ બાબુભાઇનું અવસાન

મોરબી : આહજોલીયા પ્રેમજીભાઈ બાબુભાઇ (ઉ.વ. 61), તે સ્વ. લક્ષ્મણભાઈના ભાઈ, અતુલભાઈના કાકા, શીલ્પાબેનના પતિ, સેજલબેન, ધરા, શિવાંગી, ઋત્વિકના પિતા, ઈશા, ધૈર્યાના દાદા તેમજ મનોજભાઈના સસરાનું તા. 11/04/2021ને રવિવારે અવસાન થયેલ છે. લૌકિક ક્રીયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 15/04/2021ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (અતુલભાઈ મો. ૯૦૯૯૨ ૬૦૦૫૦, ધરા મો. ૮૩૪૭૯ ૨૩૦૭૩)


હડમતિયા : જબુબેન દેવકરણભાઈ રાણસરીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી જબુબેન દેવકરણભાઈ રાણસરીયા (ઉ.વ. ૯૦), તે મનસુખભાઈના માતૃશ્રી તેમજ વિશાલભાઈ અને મિલનભાઈના દાદીનું તા.13/04/2021ને મંગળવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. (મનસુખભાઈ દેવકરણભાઈ રાણસરીયા-9974696650, વિશાલભાઈ મનસુખભાઈ રાણસરીયા-9879719411, મિલનભાઈ મનસુખભાઈ રાણસરીયા-9978207227)


મોરબી : નરશીભાઈ કલ્યાણજીભાઈ સોનગ્રાનું અવસાન

મોરબી : નરશીભાઈ કલ્યાણજીભાઈ સોનગ્રાનું તા. ૧ર/૪/ર૦ર૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૪/૪/ર૦ર૧ને બુધવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બેસણું રાખેલ છે. (ગોવિંદભાઈ ૯૪ર૮૮ ૮૮૦૦૭, જયસુખભાઈ (જશાભાઈ) ૯૧૦૪૯ ૪૪૬રર, સુરેશભાઈ 97275 57999, રજનીકાંત – ૮૧૪૧૧ ૮૩૦૩૬, વિનોદભાઈ – ૯૯રપ૯ ૮પપ૭૬, વસંતભાઈ – ૯૭ર૬૩ ૭૧૦પ૯, શૈલેષભાઈ – ૯૦૯૯૭ ૦૩૩૩૩)


ભાવપર : કચરાભાઈ માધાભાઈ ફુલતરીયાનું અવસાન

માળીયા (મી.) : ભાવપર નિવાસી કચરાભાઈ માધાભાઈ ફુલતરીયા ઉં.વ.90 તે, મનસુખભાઈ (9978059868) અને મુકેશભાઈ કચરાભાઈ ફુલતરિયા (972637337)ના પિતાનું તારીખ 13ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text