મોરબી : છગનભાઈ આંબાભાઈ કાલાવડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી છગનભાઈ આંબાભાઈ કાલાવડીયા (ઉ.વ. 72), તે સુરેશભાઈ (94260 44669)ના પિતાનું તા. 18/01/2021ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 21/01/2021ને ગુરુવારે સવારે 8થી 10 કલાકે રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે. (દિલીપભાઈ 87809 27763, ગોવિંદભાઇ 63521 61189, રાકેશભાઈ 91068 69940)

- text

- text