જોધપર (નદી) : હિરીબેન કાનજીભાઈ દેલવાડીયાનું અવસાન

- text


મોરબી : જોધપર (નદી) નિવાસી હિરીબેન કાનજીભાઈ દેલવાડીયા, તે કાનજીભાઈ અમરશીભાઈ દેલવાડીયાના પત્ની તથા શૈલેષભાઈ કાનજીભાઈ દેલવાડીયા (મો. ૯૯૨૫૧ ૫૪૨૭૩), હસમુખભાઈ કાનજીભાઈ દેલવાડીયા (મો. ૯૯૭૯૦ ૪૬૪૬૫)ના માતાનું, ધવલ શૈલેષભાઈ દેલવાડીયા (મો. ૭૪૯૦૮ ૩૪૩૪૬)ના દાદીનું તા. ૧૪/૧૨/૨૦૨૦ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સંબંધીઓએ ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે.

- text

- text