વાંકાનેર : કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયાનું અવસાન

- text


વાંકાનેર : ગુર્જર સુથાર કેતનભાઈ જગદીશભાઈ ધ્રાંગધરીયા, તે જગદીશભાઈ પિતામ્બરભાઈ ધ્રાંગધરીયા (મો. ૯૪૦૯૭ ૩૨૪૪૪, ૬૩૫૩૧ ૬૭૫૧૫)ના પુત્ર, હર્ષના પિતા તથા હેતલબેન દિનેશભાઈ વડગામા, હીનાબેન વિપુલકુમાર પરમારના મોટાભાઈનું તા. ૧૫/૧૨/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭/૧૨/૨૦૨૦ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન ગાયત્રી સોસાયટી ખાતે રાખેલ છે.

- text

 

- text