શનાળા : નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ ચીખલીયાનું અવસાન

- text


મોરબી : શનાળા નિવાસી નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ ચીખલીયા, તે ઠાકરશીભાઈ ગંગારામભાઈ ચીખલીયાના પુત્રનું તા. ૧૫/૧૨/૨૦૨૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું બંધ રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે. ઠાકરશીભાઈ ગંગારામભાઈ ચીખલીયા (મો. ૯૯૨૫૭ ૬૨૬૧૯), મનોજભાઈ ઠાકરશીભાઈ ચીખલીયા (મો. ૯૮૯૮૫ ૯૮૩૮૫), નારણભાઈ ગંગારામભાઈ ચીખલીયા (મો. ૯૯૭૮૨ ૯૪૦૭૯)

- text

- text