મોરબીના જસમતગઢ નિવાસી ત્રિકુભાઈ સનાવડાનું અવસાન

- text


મોરબી : જસમતગઢ નિવાસી ત્રિકુભાઈ દેવકરણભાઈ સનાવડા (ઉં.વ. 96) તે ગં.સ્વ. શાંતાબેન ત્રિકુભાઈ સનાવડાના પતિ, રમેશભાઈ સનાવડા તથા જયંતીભાઈ સનાવડાના પિતા, રવિ રમેશભાઈ સનાવડા તથા દુષ્યંત રમેશભાઈ સનાવડા તથા રાજ જયંતિભાઈ સનાવડાના દાદાનું તારીખ 29-01-2023 ને રવિવારના રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર તારીખ 08-02-2023 ને બુધવારે રાખવામાં આવ્યો છે.

- text

- text