મોરબી: પ્રવીણભાઈ મુળજીભાઈ ગોહેલનું અવસાન, ગુરૂવારે શ્વસુર પક્ષની સાદડી

મોરબી : ગોહેલ પ્રવીણભાઈ મુળજીભાઈ (ટંકારા) તે સ્વ. કાનજીભાઈ જુઠાભાઈ ટંકારિયાના જમાઈ તથા લલિતભાઈ, શશીકાંતભાઈના બનેવીનું તા.૧૭ના રોજ જામનગર ખાતે અવસાન થયેલ છે. શ્વસુર...

મોરબી : દેવકીબેન જાનીનું નિધન, ગુરૂવારે પિયરપક્ષનું બેસણું

મોરબી : ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન જાની તે સ્વ. અંબાશંકર રાવલના પુત્રી, સ્વ.દિનકરરાયના બહેન તથા કે.ડી.રાવલ(એસ.ટી.)ના ફઈબાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૨૦ને...

મોરબી : તળશીભાઈ ટપુભાઈ ગડારાનું નિધન, ગુરૂવારે બેસણું

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી તળશીભાઈ ટપુભાઈ ગડારા(ઉ.વ.૮૦)તે લાલજીભાઈ ટપુભાઈ ગડારાના ભાઈ તથા મનસુખભાઇ, રમેશભાઈ, ગોરધનભાઇના પિતાનું તા. ૧૮ને મંગળવારના રોજ અવસાન...

મોરબી : હસમુખભાઈ મકવાણાનું નિધન, ગુરૂવારે બેસણું

મોરબી : હસમુખભાઈ જેસીગભાઈ મકવાણાનું તા. ૧૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન...

મોરબી : શિક્ષક દિને નિવૃત શિક્ષક ગોરધનદાસ મકનજી પંડ્યાનું નિધન : ચક્ષુદાન કરાયું

મોરબી : મૂળ ધૂળકોટ હાલ મોરબી નિવાસી ગોરધનદાસ મકનજી પંડ્યા( નિવૃત શિક્ષક, ઉ.વ.૮૩) તે સ્વ. મકનજી જાદવજી પંડ્યાના પુત્ર, યોગેશ, ઉમેશ, સુભાસ, ગીતાબેન, મનીષાબેનના...

અવસાન નોંધ (મોરબી) : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા

મોરબી : ક્રિષ્નાબેન લાભુભાઈ કોરડીયા (ઉ.20) તે નર્મદાબેન લાભુભાઈ કોરડીયાની સુપુત્રી તેમજ નરભેરામભાઇ ધનજીભાઈ, જ્યંતિલાલ ધનજીભાઈ અને રમેશભાઈ ધનજીભાઈ કોરડીયાની ભત્રીજી અને યોગેશ નરભેરામભાઇ,...

અવસાન નોંધ (મોરબી) : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ

મોરબી : રિધ્ધીબેન પ્રમોદભાઈ ભટ્ટ (ઉ.18) તે પ્રમોદભાઈ ધીરજલાલ ભટ્ટ (ચા.મ.મોઢ બ્રાહ્મણ મુ.પાટીરામપર હાલ મોરબી)ની સુપુત્રી તેમજ સ્વ.ધીરજ લાલ નરભેરામભાઇ ભટ્ટની પૌત્રી અને ખોડીયેશ...

મોરબી નગરપાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાનું દુઃખદ અવસાન : પાલિકા કચેરીએ બંધ પાળ્યો

મિલનસાર સ્વભાવના નરેન્દ્રસિંહને બે દિવસ પેહલા આવેલો સિવિયર હાર્ટએટેક જીવલેણ સાબિત થયો મોરબી : મોરબી નગર પાલિકાના ટેક્સ સુપ્રી. નરેન્દ્ર સિંહ જાડેજાને બે દિવસ પેહલા...

મોરબી : અમૃતલાલ લીલાધરભાઈ કોટકનુ નિધન

મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના...

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલનું નિધન

મોરબી : નિરૂપમાબેન મનહરલાલ રાવલ (માજી પ્રિન્સિપાલ, એમ.પી.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ), તે સ્વ.મનહરલાલ વિઠ્ઠલજી રાવલ ( માજી ચીફ ઓફિસર મોરબી નગર પાલિકા )ના પત્ની, સ્વ....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...

મોરબીમાં રેલી-સભા સહિતના 85 કાર્યક્રમોને ચૂંટણીતંત્રની મંજૂરી

મોરબી : લોકસભાની ચૂંટણીના કાઉન્ટ ડાઉન વચ્ચે પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ રાજકીય પક્ષો દ્વારા માંગવામાં આવેલી મંજૂરીઓ હેઠળ 85...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP - 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56%...

Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....