નાગલપરના શાંતાબેન મોહનલાલ ભગલાણીનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના નાગલપર ગામના રહેવાસી શાંતાબેન મોહનલાલ ભગલાણી તે ચંદુભાઈ તથા ભરતભાઈ (માજી સરપંચ) ના માતુશ્રી તથા મુકેશભાઈ, જીતુભાઈ, વિશાલભાઈ અને પાથૅના...

મોરબી: કિશોરચન્દ્ર માધવલાલ દવેનું અવસાન

મોરબી: ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ કિશોરચંદ્ર માધવલાલ દવે (ઉ.60) તે માધવલાલ વૈકુંઠરાય દવેના પુત્ર તથા દિનેશચન્દ્ર એમ દવેના (નિ .તલાટી કમ મંત્રી) ભાઈ તેમજ શીતલબેન ધર્મેશકુમાર...

મોરબી : રામીબેન છેલાણીયાનું અવસાન

મોરબી : મોરબી સો ઓરડી વિસ્તારમાં રહેતા પશુ ડોકટર માનસંગભાઇ છેલાણીયાના ધર્મ પત્ની રામીબેન માનસંગભાઇ છેલાણીયાનું તા 20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી ભરતનગરના રમણલાલ દવેનું અવસાન : દેહદાન કરાયું

મોરબી : મૂળ નવા સાદુળકા નિવાસી હાલ ભરતનગર મોરબી રહેતા ચા.મ.મોઢ બ્રાહ્મણ રમણલાલ મગનલાલ દવે ઉ.૮૫ ( નિવૃત આચાર્ય ) તે કિશોરભાઈ, જનકભાઈ, મુકેશભાઈ...

મોરબી : છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91)નું નિધન, સોમવારે બેસણું

મોરબી : મૂળ નારણકા અને હાલ મોરબી રહેતા છગનભાઇ દેવાભાઇ મોરડીયા (ઉ.91) તે હરજીવનભાઇ, સ્વ.કેશવજીભાઇ, દુર્લભજીભાઈ, સ્વ.બચુભાઈ, અંબારામભાઈ અને દલસુખભાઇના પિતાજીનું તારીખ 17ના રોજ...

મોરબી : મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53)નું નિધન, સોમવારે બેસણું

મોરબી : ગુર્જર સુથાર મનસુખભાઇ શામજીભાઈ ધામેચા (ઉ.53) જોધપર નદીવાળા તે રવિભાઇ, અનુજભાઇ, કાજલબેનના પિતાજી તેમજ ચેતનાબેનના પતિ અને સ્વ.જાદવજીભાઈ ટપુભાઈ બકરાણીયા( ખાખરેચી વાળા)ના...

મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન

મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી...

મોરબી :રસિકલાલ અવિચળભાઈ પોપટ નું અવસાન

મોરબી: બેલા (આમરણ ) હાલ મોરબી નિવાસી રસીલાલ અવિચળભાઈ પોપટ તે રવિભાઈ,મનોજભાઈ,ભાવેશભાઈ,ચંદ્રિકાબેન દિપકકુમાર રવેશીયા તથા રૂપલબેન હિતેષભાઇ સેજપાલ ના પિતા તથા સ્વ. શાંતિલાલ રામજીભાઈ...

મોરબી : મંગળાબેન મુળજીભાઇ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન મુળજીભાઇ ધામેચા (ઉ.૭૧) તે મહેશભાઈ, જગદીશભાઈ ( રૂપમ ટેઈલર) દિલીપભાઈ ( મોરબી જ્ઞાતિ ટ્રસ્ટી) ના માતુશ્રી તેમજ ઉદયભાઈ તથા...

મોરબી : કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ તે અશ્વીનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ ( હીના ટાઈમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતાશ્રી, અને સ્વ. હંસરાજભાઈ મોરારજીભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સૌરાષ્ટ્રની ખ્યાતનામ આત્મીય યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

  ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સાયન્સ, કોમર્સ તથા એન્જીનીયરીંગ જેવા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન લ્યો : મોરબી, વાંકાનેર, ટંકારા વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા...

મોરબી જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 94.12 ટકા પરિણામ

મોરબી: ધોરણ 10ના પરિણામમાં પણ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. મોરબી જિલ્લાનું કૂલ પરિણામ 85.60 ટકા નોંધાયું છે. ગત વર્ષે 75.43 ટકા પરિણામ...

Morbi : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી : વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ- મોરબી દ્વારા મોરબી-માળિયા (મિ.)-ટંકારા-હળવદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં...

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયાના પિતા વીરજીભાઈનું અવસાન

મોરબી: મૂળ લાલપર, હાલ મોરબી નિવાસી અને લાલપર ગામના પૂર્વ સરપંચ, ગૌશાળાના પૂર્વ સંચાલક, વૃક્ષારોપણ અભિયાનના હિમાયતી એવા વીરજીભાઈ લાલજીભાઈ વાંસદડીયા (ઉં.વ. 75), તે...