અજંતા ગ્રુપના અશોકભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

મોરબી : અજંતા ગ્રુપના સ્થાપક સ્વ. ઓધવજીભાઈ આર પટેલ (ઓ. આર. પટેલસાહેબ) ના સૌથી નાના પુત્ર અને વસંતભાઈ, પ્રવીણભાઈ, જયસુખભાઈના લઘુબંધુ, અશોકભાઈ પટેલના ધર્મપત્ની...

રંગપરના ધનુભા જામુભા ઝાલાનુ નિધન,સોમવારે બેસણું

રંગપર નિવાસી ધનુભા જામુભા ઝાલા (ઉ.વ.74) તે રઘુવીરસિંહ ધનુભા ઝાલા, હિતેન્દ્રસિંહ ધનુભા ઝાલાના પિતાશ્રીનુ તા 25 ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું...

મોરબી : કાનજીભાઈ હરગણભાઈ દોઢિયાનું નિધન

મોરબી : મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ હરગણભાઈ દોઢિયા(ઉ.વ. ૮૮) નું આજરોજ તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા. ૨૪ના...

અવસાન નોંધ

મુળ ઘુનડા(ખા) નિવાસી હાલ મોરબી ચા. મ. મો. બ્રાહ્મણ અ.સૌ. સ્વ. હર્ષાબેન ઉ. 53 તે હસમુખભાઇ વૃજલાલ જોષીના ધર્મપત્ની તથા રિતેષભાઈ તથા મયુરભાઈના માતુ...

અવસાન નોંધ, મોરબી : ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)

મોરબી : મોરબી નિવાસી ગીતાબેન નાથાભાઈ વામજા (પ્રજાપતિ)નું દુઃખદ અવસાન થયેલ છે, તેમની અંતિમયાત્રા તા.૧૨-૧૦-૨૦૧૮ ને ભીખાભાઈ મોહનભાઈ વામજા (પ્રજાપતિ) ના નિવાસ સ્થાન, સો...

મોરબી : ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ માણેકનું નિધન, સોમવારે ઉઠમણું

મોરબી : જુના જનસંધી તથા ભાજપના પીઢ અગ્રણી શિવલાલભાઈ એમ. માણેક (ઉ.વ.૮૫) તે નવીનભાઈ માણેક( રાજકોટ નાગરિક બેંક,મોરબી), યોગેશભાઈ માણેક( પ્રમુખ, રઘુવંશી યુવક મંડળ),...

ટંકારાના વાઘગઢ ના મહેન્દ્રભાઈ બારૈયા નું અવશાન , કાલે બેસણું

મોરબી : મૂળ ટંકારા વાઘગઢ નિવાસી પોપટભાઈ માંડણભાઈ બારૈયાના પુત્ર મહેન્દ્રભાઈ ઉ. ૩૪ તે કૌશિકભાઈના નાનાભાઈ નું તા.૨૭ ને ગુરુવારે અવસાન થયેલ છે, સદગતનું...

મોરબી : ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજાનું નિધન, ગુરૂવારે બેસણુ

મોરબી : મૂળ હાડાટોડા હાલ મોરબી નિવાસી ઈન્દીરાબા ગુમાનસિંહ જાડેજા(ઉ.વ.૮૪) તે જેઠુભા ગુમાનસિંહ જાડેજા, કિશોરસિંહ ગુમાનસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગુમાનસિંહ જાડેજાના માતૃશ્રીનું તા.૨૫ને સોમવારના રોજ...

અવસાન નોંધ

મોરબી : જુલીબેન કપીલ ભાઈ દવે ઉ.૨૪ તે વિશ્વ હીન્દુ પરિષદના પ્રાંત અધિકારી રામનારાયણ ભાઈ હીંમતરામ દવે ( આર.એન.એસ.બી) ના પુત્રવધુનુ તા.૨૫ ને મંગળવારના...

મોરબી: પ્રવીણભાઈ મુળજીભાઈ ગોહેલનું અવસાન, ગુરૂવારે શ્વસુર પક્ષની સાદડી

મોરબી : ગોહેલ પ્રવીણભાઈ મુળજીભાઈ (ટંકારા) તે સ્વ. કાનજીભાઈ જુઠાભાઈ ટંકારિયાના જમાઈ તથા લલિતભાઈ, શશીકાંતભાઈના બનેવીનું તા.૧૭ના રોજ જામનગર ખાતે અવસાન થયેલ છે. શ્વસુર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલરસિદમીયા બાપુના પુત્રએ ધો.10માં 95.24 PR મેળવ્યા

મોરબી: મોરબીના મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલરસિદ સૈયદ બાપુના પુત્ર મહોમ્મદનુરાની સૈયદે ધોરણ 10માં 95.24 PR મેળવીને સમગ્ર મુસ્લિમ સમાજ અને મોરબીનું નામ રોશન કર્યું...

વર્ષ 2024-25 માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબીના હોદ્દેદારોની વરણી

મોરબી : શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં વર્ષ 2024-25નાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ નવી વરણી મુજબ, શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ...

મોરબી: લગે રહો! દોશી એમ.એસ, ડાભી એન.આર. હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ

મોરબી: આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મોરબીની દોશી એમ.એસ અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. શાળાનું 99.36 ટકા જેટલું ઉચું પરિણામ...

Morbi: વી. સી. ટેકનિકલ હાઇસ્કૂલનાં પરિણામમાં સતત વધારો; આ રહ્યાં પરિણામો

Morbi: માત્ર હોશિયાર જ નહીં પરંતુ દરેક કક્ષાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી શિક્ષકોની મહેનત રંગ લાવી છે. હોશિયાર હોય કે નબળા, બોર્ડ...